વિશ્વ માનવવાદી દિવસ નીમીત્તે– માનવવાદી વિચારસરણીને સમજીએ.
( ગઇકાલે ૨૦મી જુને ચંદીગઢ મુકામે યોજાયેલ નેશનલ વેબીનારમાં બીપીન શ્રોફે રજુ કરેલ હીંદીમાંથી સાભાર)
આવતી કાલે ૨૧મી જુન છે. વીશ્વના ઘણા બધા દેશો આવતી કાલે તેને " વર્લડ હ્યુમેનીસ્ટ ડે" તરીકે ઉજવે છે. ૨૧મી જુન પશ્ચીમી જગતમાં સૌથી લાંબો દિવસ હોય છે. ઘણા બધાપશ્ચીમના દેશોમાં આ દિવસે સુર્યનો આથમવાનો સમય સાંજના ૯–૦૦ વાગ્યા પછીનો હોય છે. જગતભરના માનવવાદીઓ આ કુદરતી ઘટના છે. તેમાં કશું દૈવી કે ઇશ્વરી નથી તે સમજીને ઉજવે છે.
આપણા દેશમાં માનવવાદની વિચારધારાને એક વૈગ્નાનીક ગ્નાન આધારીત બૌધ્ધીક અને તર્કપુર્ણ રીતે તૈયાર કરવાનું કામ કોઇએ કર્યુ હોય તો તે મહાન ક્રાંતિકારી અને વિચારક એમ. એન. રોયે કર્યું હતું. તેમના દ્રારા સને ૧૯૩૬થી શરૂ કરેલ રેડીકલ હ્યુમેનીસ્ટ માસીક છેલ્લા આશરે ૮૫ વર્ષોથી નિયમીત અને હાલમાં દિલ્હીથી દેશના રેડીકલ હ્યુમેનીસ્ટો પ્રકાશીત,કરે છે..
(1) માનવવાદ એક ભૌતીકવાદી ( કાલ્પનીક કે આધ્યાત્મકવાદી નહી) વિચારસરણી છે. તે માનવવીય અસ્તીત્વ સાથે શરૂ થઇ છે. ખરેખર તેના મુળીયાં ( Roots) સજીવોના જૈવીક સંઘર્ષ સાથે જોડાયેલા છે. તે દૈવી અસ્તીત્વ કે સર્જન સિવાય માનવીય સર્જનને વૈજ્ઞાનીક પુરાવા આધારીત અસ્તીત્વમાં આવેલ સાબીત કરતીધ વિચાસરણી છે.
(2) તે એક માનવ કેન્દ્રીત વિચારસરણી છે. એટલે તે સમુહના હિત માટે વ્યક્તિનો બલી ન લેવાય તે અંગે સ્પ્ષ્ટ છે. તમામ માનવીય સર્જનથી અસ્તીત્વમાં આવેલી સામુહીક સંસ્થાઓ જેવી કે કુટુંબ, જ્ઞાત– વર્ણ જેવા તમામ સામાજીક સમુહો ઉપરાંત રાજ્ય– રાષ્ટ્ર અને તમામ આર્થીક સંસ્થાઓ માનવીના વિકાસ માટે માનવીએ પોતે સર્જન કરેલાં છે.
માનવવાદના ત્રણ પાયાના મુલ્યો છે. સ્વતંત્રતા,(Freedom)તર્કવિવેકબુધ્ધી(Rationality) અને ધર્મનીરપેક્ષ નૈતીકતા(Secular Morality).
(A) સ્વતંત્રતા એક મુલ્ય એટલે શું? જે સંસ્થાઓ કે પરિબળો માનવ વીકાસની આડે આવતા હોય તેની સામે સંઘર્ષ કરીને મુક્તિ મેળવવી. દા.ત ગુલામી પ્રથા, દલિત પ્રથા, વર્ણવ્યવસ્થા,સ્રી અસમાનતા, વિ. માનવ અધિકારો અને ખાસ કરીને અભીવ્યક્તીના સ્વાતંત્રયને રોકતા પરીબળો અને જે પરીબળો માનવ વીકાસને તથા વ્યક્તીગત માનવ ગુંજાશને ટેકો આપતાં હોય તેવા શિક્ષણ, આરોગ્ય, વૈગ્નાનીક સંશોધનો, વી.નો વિકાસ કરવો. Freedom from non human collective institutions & development of those institutions which enhances human potenalities..
(B) તર્કવિવેકબુધ્ધી– માનવવાદી વિચારસરણીનું બીજું મુલ્ય છે તર્કવિવેકબુધ્ધી. સજીવોના જીજીવીષાના સંઘર્ષને ટકાવી રાખવા જૈવીક ઉત્કાતીની આ દેન છે. તર્કવિવેકબુધ્ધી માનવીને અને દરેક સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા સારુ શું અને ખોટું શું તે નકકી કરતાં શીખવાડે છે. કુદરતી પરિબળો સામેના સંઘર્ષમાં જે સજીવ જાતીઓા અને માનવીઓ પોતાની તર્કવિવેકબુધ્ધીનો ઉપયોગ કરીને ટકી રહે છે. તે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવામાં સફળ થાય છે. બાકીની જાતિ, પ્રજાતીઓ માનવ સહિત નાશ પામે છે. તમામ સજીવોની આ શક્તી કુદરતી નિયમબધ્ધતામાંથી વિકસેલી છે. તેમાં કશું જ દૈવીકે ઇશ્વરી નથી. કુદરત નિયમબધ્ધ છે. માનવ કુદરતનો એક અનિવાર્ય ભાગ છે. તેથી તેની તમામ પ્રવુત્તીઓ પણ નિયમબધ્ધ જ હોય છે. અહીયાં કુદરતી નિયમબધ્ધતાનો અર્થ કુદરત નિયમોને સમજીને પોતાનું અસ્તીત્વ ટકાવવું અને વિકસાવવું. કુદરતી પરિબળોના સંચાલનના નિયમો હોય છે તે બધા પરિબળોને કોઇ બાહ્ય ઇશ્વર કે દેવ સંચાલન કરતા નથી. કે આકાશમાં બેઠા બેઠા કઠપુતલીની માફક નચાવતો નથી.
તકર્વિવેકબુધ્ધિને વિકસાવવાના આ જૈવીક સંઘર્ષમાં દરેક સજીવોએ ત્રણ ગુણો વિકસાવ્યા છે. એક બાહ્યનિરિક્ષણ, ( External observation), બે ઇન્દ્રીયજન્ય અનુભવ (Sense perception) અને ત્રણ પ્રાપ્ત કરેલ માહિતીને આધારે વિવેકબુધ્ધીથી સત્ય શોધી જીવન ટકાવવું અને વિકસાવવું (Cognition disposition.)
(C) ધર્મનિરપેક્ષ નીતિ– Secular morality- માનવી સહજ રીતે નૈતીક છે કારણકે તે રેશનલ( કારણકે તેની તર્કસંગતતા જૈવીક સંઘર્ષમાંથી વિકસેલી છે.) છે. The man is moral because he is rational. માટે આ દુનીયાના માનવ માનવ વચ્ચેના નૈતીક સંબંધોમાં ધર્મ અને ઇશ્વરને લાવવાની જરૂર બિલકુલ નથી. અનૈતીક કે ગેરકાયદેસરના સંબંધો પર નિયંત્રણ મુકવા માનવીએ ન્યાયતંત્ર જેવી સંસ્થાઓનું સર્જન કર્યુ છે. જે માનવીના ખોટા કાર્યોનો નિર્ણય અહીંયા પૃથ્વી પર જ ન્યાય આપશે. મૃત્યુ પછીના નિર્ણયોની રાહ જોવાની નથી.
(3) આપણા દેશમાં માનવવાદી ભૌતીક ચળવળના મુળીયા આશરે ૩૦૦૦ વર્ષ કરતાં વધારે જુના છે. લોકાયન ચળવળ દેશની પ્રથમ માનવવાદી ચળવળ હતી. સદર ચળવળે પ્રજાને જ્ઞાન આધારીત જાગૃત કરવાનો પ્રયત્ન કરેલો. કુદરત નિયમબધ્ધ છે. તે નિયમો સમજી શકાય તેમ છે. જીવન ટકાવી રાખવા તે નિયમોની સમજ કામમાં આવે તેમ છે, તે હકીકત આમ પ્રજાને સમજાવવામાં એક ચળવળ સ્વરૂપે લોકાયનના નેતા સફળ થયા હતા. તેમાં ચાર્વાકનો ફાળો અગત્યનો હતો.
(4) ગૌતમબુધ્ધે પોતાના અંગત સખત અનુભવોને આધારે મધ્યમ માર્ગી રસ્તો સ્વીકાર્યો હતો. જીવનમાં દુ;ખો વાસ્તવિક છે, તેના ઉપાયો માનવ પ્રયત્નોથી શોધી શકાય છે. ઉપરાંત જીવનના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા તર્કવિવેકબુધ્ધીનો ઉપયોગ કરવાની તેઓએ ચળવળ ચલાવી હતી. તથાગત બુધ્ધે તમામ પ્રકારના ગ્રંથો, ગુરૂઓ વિ ના સત્યોને જ્ઞાન અને અનુભવ આધારીત પડકાર્યા હતા.
(5) બ્રાહ્મણવાદે બુધ્ધના વાસ્તવિક સત્યો સામે ' જગત મિથ્યા બ્રહ્મ સત્યનું ' સુત્ર આપીને બુધ્ધની ભૌતીકવાદી જ્ઞાન આધારીત ક્રાંતીને નિષ્ફળ બનાવી દીધી.
(6) ગીતાના ઉપદેશે લોકાયન અને બુધ્ધના ક્રાંતીકારી વિચારોને શોધી શોધીને નામશેષ કરી દીધા. પ્રજાને પોતાના પુરૂષાર્થમાં વીશ્વાસ રાખવાને બદલે નસીબવાદી બનાવી દીધી. વર્ણવ્યવસ્થા આધારીત જ્ઞાતી પ્રથામાં સમાજને ' કર્મને વાધિકારસ્તે મા ફલેષુન કદાચન' ના ઉપદેશે એક નબળો શક્તીહીન અસમાન( unequal) સમાજ બનાવી દીધો. તેમાં ' નિષ્કામ કર્મ અને સ્થિતપ્રજ્ઞતા' ના સિધ્ધાંતોએ દેશની પ્રજાને 'જે સે થૈ વાદી' બનાવી દીધી.
(7) ભારતનો ભવ્ય નહી પણ ખંડેરમય ભુતકાળ– ભારતીય તરીકે આપણા પુર્વજો માનવ વિકાસની ગાડી ( ટ્રેઇન) ચુકી ગયા છે. માનવવાદ તેને ફરી પાટે ચઢાવવાની કોશીષ કરે છે. પણ વર્તમાન રાજ્યવ્યવસ્થા ખુબજ સમજ અને આયોજનબધ્ધ રીતે દેશમાં છેલ્લા ૧૦૦ વર્ષના સમય ગાળામાં પેદા થયેલા આધુનીકતાના પરિબળોને નામશેષ કરવા ફરી મેદાને પડી છે. આ બહુમતી ધર્મઆધારીત રાજકીય સત્તાકીય પરિબળોએ શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, ઉધ્યોગ, ન્યાયતંત્ર, સમાજ જીવન વિ. વાહનવ્યવહારનું આંતરીક માળખું, ઉચ્ચશિક્ષણના તમામ સોત્રો, આ બધા પરિબળોને યેનકેન પ્રકારે પરિવર્તનના મશાલચી કે એજંટ તરીકે તમામ પ્રકારેથી શક્તિહીન બનાવી દીધા છે.
પણ અમે આશાવાદી છીએ કારણકે–
(૧) જુની વર્ણવ્યવસથા આધારિત સમાજવ્યવસ્થાને ટકાવી રાખે તેવા પરિબળો ગ્રામિણ અને શહેરી ભારતમાંથી ક્રમશ ઘટતાં જાય છે.
(૨) આપણા દેશમાં તથા સમગ્ર વીશ્વમાં, કૃષી આધારીત આર્થીક પ્રવૃત્તિઓનું સ્થાન ક્રમશ ઔધ્યોગીક સમાજે લઇ લીધું છે. તેના આધારીત સદીઓ જુના રૂઢીચુસ્ત કૌટુંબિક, જાતી, નૈતીક અને અન્ય વ્યવહારોમાં પાયાના પરિવર્તનો જોવા મલે છે. ધર્મઆધારીત રૂઢીચુસ્ત સમાજે પેદા કરેલ તમામ સંસ્થાઓ, તેમજ તેના આધારીત નૈતીક મુલ્યોની ઉપયોગીતા તેમજ તેના વ્યવહારો જ ખલાસ થઇ ગઇ છે. જીવવા અને ટકી રહેવા ફાંફા મારે છે.
(૩) આધુનીકપરિબળોએ પોતાની જરૂરીયાત મુજબની નવી સંસ્થાઓની રચના કરી નાંખી છે. આ બધી સંસ્થાઓ સીધી કે આડકતરી રીતે માનવકેન્દ્રી છે. માનવ સશક્તીકરણને ટેકો આપે છે.
भारत में मानववाद और उसका भविष्य- कल 21 जून है। दुनिया भर के कई देश कल को "विश्व मानववादी दिवस" के रूप में मनाते हैं। 21 जून पश्चिमी दुनिया का सबसे लंबा दिन है। इस दिन अधिकतर समय सूर्यास्त के समय सायं 9-00 बजे के बाद होता है। यह दुनिया भर के मानववादियों के लिए एक प्राकृतिक घटना है। इस समझ के साथ मनाएं कि इसमें दिव्य कुछ भी नहीं है। दूसरी बात, यदि हमारे देश में मानवतावाद की विचारधारा को वाग्नानिक ज्ञान पर आधारित बौद्धिक और तर्कसंगत तरीके से किया गया है, तो वह एक महान क्रांतिकारी और विचारक हैं। एन रॉय ने किया। उनके द्वारा 1936 में शुरू किया गया मासिक रैडिकल ह्यूमनिस्ट आज भी देश के रैडिकल ह्यूमनिस्ट्स द्वारा लगभग 85 साल के अंतराल के बाद जून 2021 तक चलाया जाता है। (१) मानववाद एक यथार्थवादी objective (काल्पनिकnot speculative or या अध्यात्मवादी spiritual नहीं) विचारधारा है। इसकी शुरुआत मानव अस्तित्व से हुई। दरअसल इसकी जड़ जीवों के जैविक संघर्ष से जुड़ी हुई है | Its roots originated to Biological Struggle for existence) (२) यह विचार है कि मानव सृष्टि, दैवीय अस्तित्व या सृष्टि के अलावा, वैज्ञानिक प्रमाणों के आधार पर मौजूद है। The human society is not creation of any divine element. This is based on biological evidences. (३) यह मानव-केंद्रित सोच है। It is humsan centric. तो यह स्पष्ट है कि समूह के लाभ के लिए व्यक्ति का बलिदान नहीं किया जाना चाहिए। राज्य-राष्ट्र और सभी आर्थिक संस्थाएँ मानव निर्माण का परिणाम हैं, इसके अलावा परिवार, जाति आदि जैसी सभी सामाजिक संस्थाएँ हैं, जो मानव आवश्यकता के अनुसार मौजूद हैं। तो सभी सामूहिक निकाय(Collective Social groups) मनुष्यों के लिए हैं। All these organised collective institutions are for the man but not vice a versa. लेकिन मनुष्य उन सभी संस्थाओं के स्थापित हितों की रक्षा के लिए नहीं हैं। (४) मानववाद के तीन मूल मूल्य हैं। स्वतंत्रता, Freedom , तर्कसंगतता Rationality और धर्मनिरपेक्ष नैतिकता secular morality। (A) स्वतंत्रता जो सन्स्ताए मानव विकासको रोकती हें उससे| Freedom from these collective institutions. ओर जो स'सताए मानव विकासको बधाई देती हें उससे सहकार होना चाहिए Coperation from institutions which help human beings like family , education arts, science etc. (B) तर्कसंगतता Rationality- Truth finding tools for the man. सत्य शोधने की पध्धति हें| बाहरी अवलोकन,( External Observation) संवेदी अनुभव ( Sense Perception) और अनुभूति स्वभाव (Cognition Disposition.). (C) Secular morality- मानव स'ब'धे धर्म ओर इश्वर को बिचमे' लाये सिवाय भी हो सकते हें| क्योकि ये स'बी'धे इधर पुथ्वी पर अच्छे जीवन के लिए हें, ओर एस जीवन के लिए हें| मृत्यु के बाद के लिए नही हें | (५) मानववादी विचार और कर्म की जड़ें ३,००० वर्ष से अधिक पुरानी हैं। लोकायन आंदोलन देश का पहला मानवीय आंदोलन था। इस आंदोलन ने बहोतिक ज्ञान के आधार पर लोगों को जगाने की कोशिश की है। प्रकृति नियमित बद्ध( Lawgovrned) है। वे नियम समझ में आते हैं। लोकायन आदोलन लोगों के सामने में यह तथ्य प्रस्तुत करने में सफल रहे कि यह नियमों की समझ अस्तित्व के लिए उपयोगी है। यह विचारो में चार्वाक का योगदान महत्वपूर्ण था। (६) गौतम बुद्ध ने कठिन अनुभव के आधार पर मध्यम मार्ग को स्वीकार किया। जीवन में दुख वास्तविक है, इसका समाधान मानवीय प्रयासों से ही खोजा जा सकता है। उन्होंने जीवन की वास्तविक समस्याओं को हल करने के लिए सामान्य ज्ञान का उपयोग करने के लिए एक आंदोलन भी चलाया। तथागत बुद्ध ने ज्ञान और अनुभव के आधार पर सभी प्रकार के शास्त्रों, गुरुओं आदि के सत्यों को चुनौती दी। (७) ब्राह्मणवाद ने बुद्ध के वास्तविक सत्यों के विरुद्ध 'जगत मिथ्या ब्रह्म सत्य' का नारा देकर बुद्ध की भौतिकवादी ज्ञान आधारित क्रांति को विफल कर दिया। (८) गीता की शिक्षाओं ने लोकायत और बुद्ध के क्रांतिकारी विचारों को नष्ट कर दिया। अपनी मर्दानगी Human efforts पर विश्वास करने के बजाय लोगों को भाग्य साधक बनाया। जाति व्यवस्था पर आधारित 'कर्माने वधिकारस्ते माँ फलेशुन कड़ाचन' की शिक्षा से समाज को एक कमजोर और शक्तिहीन समाज बना दिया। इसमें 'निष्काम कर्म और स्थितिप्रज्ञात' के सिद्धांतों ने देश की जनता को 'जे से थाई वादी' बना दिया। Status ko ist सदियों से, भारतीयों ने व्यक्तिगत और सामूहिक रूप से यह उम्मीद खो दी है कि मौजूदा स्थिति चाहे कितनी भी खराब क्यों न हो, आपसी सहयोग से सुधारा जा सकता है। (९) भारत का गौरवशाली नहीं बल्कि बर्बाद हुआ अतीत - भारतीयों के रूप में, हमारे पूर्वजों ने मानव विकास की ट्रेन को खो दी है। मानववाद इसे पुनर्जीवित करने का प्रयास करता है। लेकिन देश में पिछले 100 वर्षों के दौरान जो आधुनिकता के कारक पैदा हुए हैं, उन्हें मिटाने के लिए वर्तमान राज्य व्यवस्था बहुत ही समझदारी और योजनाबद्ध तरीके से फिर से सामने आई है। इन बहुसंख्यक धर्म-आधारित राजनीतिक शक्ति कारकों में शिक्षा, स्वास्थ्य, विज्ञान, उद्योग, न्यायपालिका, सामाजिक जीवन आदि शामिल हैं। परिवहन की आंतरिक संरचना, उच्च शिक्षा के सभी स्रोतों ने इन सभी कारकों येनकेन (By any means ) जैसे परिवर्तन के पथदर्शक या एजेंट के रूप में हर तरह से शक्त |