Wednesday, July 17, 2019

ગોર માનો વર કેવો?


ગોરમા નો વર કેવો?
હાલ ખાસ કરીને ગુજરાતી મધ્યમવર્ગમાં આશરે પાંચ વર્ષ ઉપરની બાલીકઓને ગૌરીવ્રત કરાવવામાં આવે છે. તે બાલીકોને ઘાઘરી પોલકુ પહેરીને દોડતી દોડતી નીરખવી તે જ મારા મત મુજબ એક અનેરો લહાવો છે. પણ આ વ્રત કરાવવાની પાછળ એક અંધશ્રધ્ધા છે. આ વ્રત કરવાથી સારો વર મળશે તેવી બીલકુલ વાહીયાત માનસીકતા આ ઉંમરથી પેલી બાલકીના મનમાં થોપી દેવામાં આવે છે. જે અસહ્ય અને ગુનાહીત ગણાવવી જોઇએ.
ચાલો, આપણે વીચારીએ કે આ બાલીકા જ્યારે ૨૦– ૨૫ વર્ષની ઉંમરની થશે ત્યારે સને ૨૦૪૦ની આસપાસનું તેનું મનોજ...

See more
Image may contain: 1 person, smiling, close-up

--

Mailtrack Sender notified by
Mailtrack 07/17/19, 10:53:03 AM