Tuesday, March 4, 2025

સેમ પિત્રોડા! હાજીર હો!


Conversation opened. 3 messages. All messages read.

Conversation opened. 3 messages. All messages read.

Conversation opened. 3 messages. All messages read.
9 of 2,089

સેમ પિત્રોડા! હાજીર હો!

Inbox

Bipin Shroff shroffbipin@gmail.com

AttachmentsSun, Mar 2, 4:09 PM (1 day ago)
to Sam

  

સેમ પિત્રોડા! હાજીર હો!

ગોડ– ચિત્રગુપ્ત! મુજરીમને હાજર કરો. શું નામ છે તેનું?પેલા અયોધ્યાવાળા ભક્તોની તેની વિરુધ્ધ કઇ કઇ ફરીયાદો છે.

ચિત્રગુપ્ત– સાહેબ, તમને તમારા આર્યાવ્રત, યાને ભારતવર્ષના એજંટોએ ખોટી માહીતિ આપી છે.મારા 'ડીજીટલ લેજર'માં આ માણસની હજુ તેની એન્ટ્રી પડી જ નથી.તેમ છતાં આપણા રાજદરબારમાં હવે 'શંકા' ઉપરથી હાજર કરવાનો સિલસીલો અમલમાં આવી ગયો છે. આપની મરજીથી તેની સાથે 'બહસ' કરવાની હોય તો મારા માણસો તેને 'વિઝિટર વીસા' ઇસ્યુ કરી, બોલાવી લાવે!

ગોડ– જો જે પાછો તારા સ્વર્ગમાં નવા નવા નોકરીમાં પસંદ કરેલા     "Computer Savvy" બંગલોર કે પુનાવાલા ડીગ્રીધારીઓ 'ડિજિટલ લેજર' માં ખોટી એન્ટ્રી પેલો H1-B Visa or Permanent Green card પધરાવી ન દે! નહી તો! તે બધાને સ્વર્ગમાંથી ડી પોર્ટ કરવા સોના ચાંદીની બેડીઓ પહેરાવીને મોકલવા પડશે! આપણે ત્યાં તો પર્યાવરણની વિનાશક અસરોમાંથી મુકત રહેવા લોખંડ અને રસાયણિક તત્વોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ચિત્રગુપ્ત– 'હરિ ઇચ્છા બલવાન હો'!

ગોડ– ચિત્રગુપ્ત, તું! અહીં સ્વર્ગમાં બેઠો બેઠો ભલે! ' નવરાશના સમયમાં પેલા ગોકુળવાળાની કોપી કરે! પણ જે માનવી હજુ મારા આર્યવ્રત જેવી દેવભુમિ!માં ચોવીસકલાક અને સાતેય દિવસ મારા ચમત્કારોના પર્દાફાશ કરી નાંખીને મારા દૈવી, ચમત્કારીક અસ્તીત્વમાંથી શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનું જ ધનોતપનોત કાઢી નાંખે છે.તેની હૈ! ચિત્રગુપ્ત! તેં લાંબા ગાળે શું અસર થાય તેનો 'રેશનલી' કે વૈજ્ઞાનીક અભિગમને આધારે વિચાર કર્યો છે ખરો?

ચિત્રગુપ્ત– અમે આપની મંજુરીની અપેક્ષાએ, આપણા ધંધાના નજીકના હરિફ જેરુસલામ સ્થિત, પેલા બાયબલવાળા ગોડના એજંટ સાથે કરાર કરીને એક 'બેગાસસ જાસુસી' યંત્ર ખરીદયું છે. તેમાંથી મળેલ અધિકૃત માહીતિ ખુબજ ચોંકાવનારી છે.સમગ્ર સુર્યાસ્તમાં રહેનારા પશ્ચીમી જગતમાં એક ગેલેલીયોએ દુરબીન શોધીને, બીજા આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષના નિયમો શોધીને બ્રહ્માંડનું સત્ય શોધી કાઢીને,ત્રીજા ચાર્લસ ડાર્વીને પૃથ્વી પરના માનવી સહિત તમામ સજીવો ઝાડપાન સાથે ઇશ્વરી સર્જન નથી તેવું સાબિત કરીને અને પેલા દાઢીવાળા કાર્લ માર્કસ દાદાએ એવું સાબિત કરી દિધું કે બ્રહ્માંડમાં કોઇ બાઇબલ, કુરાન કે ગીતાવાળાના ધંધાની દુકાનો હતી જ નહી.ને આજે પણ નથી.અને કાર્લ માર્કસે વધુમાં એવું પણ શોધી કાઢયું છે કે ' માનવ જાતનું મુળ તો માનવી જ છે.' તો પછી બ્રહ્માંડમાં કહેવાતા ધર્મોના ધંધાની દુકાનો ન હોય તો માનવી તરીકે પૃથ્વી પર જન્મ લઇને આપણું તો એક જ 'પવિત્ર કર્મ' છે. માનવસર્જીત જગતમાંથી તમામ ધર્મોના મુળીયા જડમુળથી ઉખેડી નાંખવાં.

ચિત્રગુપ્તે એકી શ્વાસે ઉપરનું 'બેગાસસ યંત્ર' માંથી ગોખી કાઢેલું બોલી નાંખ્યા પછી તેના 'ગોડ' ની સ્થિતિ વધુ લથડે તે પહેલાં ગોડને ' વેન્ટીલેટર' પર તાત્કાલિક મુકવાનો નિર્ણય કર્યો.

 ગોડ–પણ તેમાં સેમ પિત્રોડાની આર્યાવ્રતમાં કરેલા સુકાર્યો કે કુકર્મોની તારે અને મારે શું કામ ચિંતા કરવાની જરુર છે?

ચિત્રગુપ્ત– તમારા કાર્યક્ષેત્રમાં (Jurisdiction) સેમ પિત્રોડાએ કરેલાં કાર્યોની નોંધ. 

(૧) આ ડાર્વીનના વારસે પેલા સુર્યાસ્તવાળા દેશોમાં જઇને એવું શીખી આવીને અમલમાં મુકયું કે ભારતવાસીઓ ગીતાના ' સંજય ઉવાચ: અને ધુતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેસીને આંખે દેખ્યો મહાભારતના અઢાર દિવસનો સંપુર્ણ અહેવાલ જુએ અને સાંભળે એને ધર્મકથા ગણવા માંડયા છે.

(૨)  ભારતદેશને સંચાર ક્રાંતિ ( ટેલીકોમ રેવોલ્યુશન)ના સાધનોથી એક છત્રછાયા નીચે જોડી દિધો! તેની સાથે બીજુ ઘણુ–બધુ વર્ષો સુધી વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંગના સત્તાકાળ દરમ્યાન નિશુલ્ક સેવા આપી કર્યુ છે.

(૩) પણ! તેની ક્રાંતિકારી ખોપરી ઉપરના ધોળાવાળ અને કાળી સ્પેશીઅલ ટ્રિમ દાઢીવાળા વ્યક્તિત્વએ વ્યવસ્થિત આયોજન કરીને પશ્ચીમી જગતના તમામ ભારતીય બિન નીવાસી હિંદુ ભક્તોને સમજાવી દિધું કે તમારા બની બેઠેલા આરાધ્ય દેવ(નેતા)ની બૌધ્ધીક ક્ષમતા કેટલી અને શું છે? તેમાં વધારામાં આજની દેશની સંસદના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને તેનો નૈતિક અને બૌધ્ધીક સહકાર મળયો.

(૪) હૈ! પરમકૃપાળુ! પરમાત્મા! તમને ખબર નથી એવું તો મારાથી કેવી રીતે કહેવાય! પણ! તમે આ કાળામાથાના માનવીની તેનામાં પડેલી સંભવીત શક્તીઓની તાકાતની ખબર જ નથી. તેથી આર્યાવ્રતના સત્તાધારીઓ દેશના પેલા મલેચ્છોના દેશમાંથી શીખીને આવેલા સેમ પિત્રોડાની દરેક પ્રવૃત્તીઓ કે રીતરસમોને નામશેષ કરવા મેદાને પડેલા છે.

(૫) સને ૨૦૧૪થી સેમ પિત્રોડાને દેશની કોઇપણ યુનીર્વસીટીમાં લેકચર માટે ન બોલાવવામાં આવે તેવું 'માઇક્રો પ્લાનીંગ' કરવામાં આવેલું છે. તેના વિચારો, લેખો અને નિરિક્ષણોને તોડ–મરોડ કરીને સોસીઅલ મીડિયામાં મુકવા માટે ' એક ટ્રોલ મીડીયા આર્મી' દિવસ–રાત તેઓની સેવામાં –કુ સેવામાં તૈયાર કરવામાં આવેલી છે.

(૬) ગોડ– મીસ્ટર ચિત્રગુપ્ત, આવા રસમય– રહસ્યમય બિલકુલ નહી, તેવા માણસનો બાયો ડેટા તમારી પાસે છે?

(૭) ચિત્રગુપ્ત– યસ સર! સેમ પિત્રોડા–  

જન્મ–૧૬–૧૧–૧૯૪૨ શિક્ષણ– એમ. સી. ઇન ફીઝિક્સ ને ઇલોકટ્રોનિક એન્જીન્યરીંગ. એમ એસ યુની. વડોદરા. એમ. સી. ઇલોનીસ યુની. અમેરીકા. ૨૦ ઓનરરી પીએચડી ડીગ્રી, પાંચ પુસ્તકો ઉપરાંત સેંકડો રિસર્ચ પેપર્સ, પ્રમુખ, ઇન્ડીયન ઓવરસીઝ કોગ્રેસ,ટેલીકોમ ઉધ્યોગના આંત્રરપર્નીયોર, તે એક સન્માનીય ને આદરીણય વૈશ્વીક ચિંતક અને વિચારક છે. ઇનફોરમેશન ટેકનોલોજીમાં છેલ્લા પચાસ વર્ષોથી વિષય નિષ્ણાત તરીકે કામ કરે છે.

ગોડ– OK. OK.  બહુ થઇ ગયું ! હવે પછીના આપણા બીજા અધ્યાયમાં હિંદુત્વના રક્ષકોની બલિહારીની હકીકતો જણાવજો!

 



--
One attachment • Scanned by Gmail
 

Bipin Shroff shroffbipin@gmail.com

Sun, Mar 2, 7:31 PM (1 day ago)
to Sam
I have already put it on my facebook wall. Send it to more than 100 Whatsapp gujarati friends.
 Appreciate your comments with fine observations.
with Regards,
Bipin
ReplyForward
9 of 2,089

સેમ પિત્રોડા! હાજીર હો!

Inbox

Bipin Shroff shroffbipin@gmail.com

AttachmentsSun, Mar 2, 4:09 PM (1 day ago)
to Sam

  

સેમ પિત્રોડા! હાજીર હો!

ગોડ– ચિત્રગુપ્ત! મુજરીમને હાજર કરો. શું નામ છે તેનું?પેલા અયોધ્યાવાળા ભક્તોની તેની વિરુધ્ધ કઇ કઇ ફરીયાદો છે.

ચિત્રગુપ્ત– સાહેબ, તમને તમારા આર્યાવ્રત, યાને ભારતવર્ષના એજંટોએ ખોટી માહીતિ આપી છે.મારા 'ડીજીટલ લેજર'માં આ માણસની હજુ તેની એન્ટ્રી પડી જ નથી.તેમ છતાં આપણા રાજદરબારમાં હવે 'શંકા' ઉપરથી હાજર કરવાનો સિલસીલો અમલમાં આવી ગયો છે. આપની મરજીથી તેની સાથે 'બહસ' કરવાની હોય તો મારા માણસો તેને 'વિઝિટર વીસા' ઇસ્યુ કરી, બોલાવી લાવે!

ગોડ– જો જે પાછો તારા સ્વર્ગમાં નવા નવા નોકરીમાં પસંદ કરેલા     "Computer Savvy" બંગલોર કે પુનાવાલા ડીગ્રીધારીઓ 'ડિજિટલ લેજર' માં ખોટી એન્ટ્રી પેલો H1-B Visa or Permanent Green card પધરાવી ન દે! નહી તો! તે બધાને સ્વર્ગમાંથી ડી પોર્ટ કરવા સોના ચાંદીની બેડીઓ પહેરાવીને મોકલવા પડશે! આપણે ત્યાં તો પર્યાવરણની વિનાશક અસરોમાંથી મુકત રહેવા લોખંડ અને રસાયણિક તત્વોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ચિત્રગુપ્ત– 'હરિ ઇચ્છા બલવાન હો'!

ગોડ– ચિત્રગુપ્ત, તું! અહીં સ્વર્ગમાં બેઠો બેઠો ભલે! ' નવરાશના સમયમાં પેલા ગોકુળવાળાની કોપી કરે! પણ જે માનવી હજુ મારા આર્યવ્રત જેવી દેવભુમિ!માં ચોવીસકલાક અને સાતેય દિવસ મારા ચમત્કારોના પર્દાફાશ કરી નાંખીને મારા દૈવી, ચમત્કારીક અસ્તીત્વમાંથી શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનું જ ધનોતપનોત કાઢી નાંખે છે.તેની હૈ! ચિત્રગુપ્ત! તેં લાંબા ગાળે શું અસર થાય તેનો 'રેશનલી' કે વૈજ્ઞાનીક અભિગમને આધારે વિચાર કર્યો છે ખરો?

ચિત્રગુપ્ત– અમે આપની મંજુરીની અપેક્ષાએ, આપણા ધંધાના નજીકના હરિફ જેરુસલામ સ્થિત, પેલા બાયબલવાળા ગોડના એજંટ સાથે કરાર કરીને એક 'બેગાસસ જાસુસી' યંત્ર ખરીદયું છે. તેમાંથી મળેલ અધિકૃત માહીતિ ખુબજ ચોંકાવનારી છે.સમગ્ર સુર્યાસ્તમાં રહેનારા પશ્ચીમી જગતમાં એક ગેલેલીયોએ દુરબીન શોધીને, બીજા આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષના નિયમો શોધીને બ્રહ્માંડનું સત્ય શોધી કાઢીને,ત્રીજા ચાર્લસ ડાર્વીને પૃથ્વી પરના માનવી સહિત તમામ સજીવો ઝાડપાન સાથે ઇશ્વરી સર્જન નથી તેવું સાબિત કરીને અને પેલા દાઢીવાળા કાર્લ માર્કસ દાદાએ એવું સાબિત કરી દિધું કે બ્રહ્માંડમાં કોઇ બાઇબલ, કુરાન કે ગીતાવાળાના ધંધાની દુકાનો હતી જ નહી.ને આજે પણ નથી.અને કાર્લ માર્કસે વધુમાં એવું પણ શોધી કાઢયું છે કે ' માનવ જાતનું મુળ તો માનવી જ છે.' તો પછી બ્રહ્માંડમાં કહેવાતા ધર્મોના ધંધાની દુકાનો ન હોય તો માનવી તરીકે પૃથ્વી પર જન્મ લઇને આપણું તો એક જ 'પવિત્ર કર્મ' છે. માનવસર્જીત જગતમાંથી તમામ ધર્મોના મુળીયા જડમુળથી ઉખેડી નાંખવાં.

ચિત્રગુપ્તે એકી શ્વાસે ઉપરનું 'બેગાસસ યંત્ર' માંથી ગોખી કાઢેલું બોલી નાંખ્યા પછી તેના 'ગોડ' ની સ્થિતિ વધુ લથડે તે પહેલાં ગોડને ' વેન્ટીલેટર' પર તાત્કાલિક મુકવાનો નિર્ણય કર્યો.

 ગોડ–પણ તેમાં સેમ પિત્રોડાની આર્યાવ્રતમાં કરેલા સુકાર્યો કે કુકર્મોની તારે અને મારે શું કામ ચિંતા કરવાની જરુર છે?

ચિત્રગુપ્ત– તમારા કાર્યક્ષેત્રમાં (Jurisdiction) સેમ પિત્રોડાએ કરેલાં કાર્યોની નોંધ. 

(૧) આ ડાર્વીનના વારસે પેલા સુર્યાસ્તવાળા દેશોમાં જઇને એવું શીખી આવીને અમલમાં મુકયું કે ભારતવાસીઓ ગીતાના ' સંજય ઉવાચ: અને ધુતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેસીને આંખે દેખ્યો મહાભારતના અઢાર દિવસનો સંપુર્ણ અહેવાલ જુએ અને સાંભળે એને ધર્મકથા ગણવા માંડયા છે.

(૨)  ભારતદેશને સંચાર ક્રાંતિ ( ટેલીકોમ રેવોલ્યુશન)ના સાધનોથી એક છત્રછાયા નીચે જોડી દિધો! તેની સાથે બીજુ ઘણુ–બધુ વર્ષો સુધી વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંગના સત્તાકાળ દરમ્યાન નિશુલ્ક સેવા આપી કર્યુ છે.

(૩) પણ! તેની ક્રાંતિકારી ખોપરી ઉપરના ધોળાવાળ અને કાળી સ્પેશીઅલ ટ્રિમ દાઢીવાળા વ્યક્તિત્વએ વ્યવસ્થિત આયોજન કરીને પશ્ચીમી જગતના તમામ ભારતીય બિન નીવાસી હિંદુ ભક્તોને સમજાવી દિધું કે તમારા બની બેઠેલા આરાધ્ય દેવ(નેતા)ની બૌધ્ધીક ક્ષમતા કેટલી અને શું છે? તેમાં વધારામાં આજની દેશની સંસદના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને તેનો નૈતિક અને બૌધ્ધીક સહકાર મળયો.

(૪) હૈ! પરમકૃપાળુ! પરમાત્મા! તમને ખબર નથી એવું તો મારાથી કેવી રીતે કહેવાય! પણ! તમે આ કાળામાથાના માનવીની તેનામાં પડેલી સંભવીત શક્તીઓની તાકાતની ખબર જ નથી. તેથી આર્યાવ્રતના સત્તાધારીઓ દેશના પેલા મલેચ્છોના દેશમાંથી શીખીને આવેલા સેમ પિત્રોડાની દરેક પ્રવૃત્તીઓ કે રીતરસમોને નામશેષ કરવા મેદાને પડેલા છે.

(૫) સને ૨૦૧૪થી સેમ પિત્રોડાને દેશની કોઇપણ યુનીર્વસીટીમાં લેકચર માટે ન બોલાવવામાં આવે તેવું 'માઇક્રો પ્લાનીંગ' કરવામાં આવેલું છે. તેના વિચારો, લેખો અને નિરિક્ષણોને તોડ–મરોડ કરીને સોસીઅલ મીડિયામાં મુકવા માટે ' એક ટ્રોલ મીડીયા આર્મી' દિવસ–રાત તેઓની સેવામાં –કુ સેવામાં તૈયાર કરવામાં આવેલી છે.

(૬) ગોડ– મીસ્ટર ચિત્રગુપ્ત, આવા રસમય– રહસ્યમય બિલકુલ નહી, તેવા માણસનો બાયો ડેટા તમારી પાસે છે?

(૭) ચિત્રગુપ્ત– યસ સર! સેમ પિત્રોડા–  

જન્મ–૧૬–૧૧–૧૯૪૨ શિક્ષણ– એમ. સી. ઇન ફીઝિક્સ ને ઇલોકટ્રોનિક એન્જીન્યરીંગ. એમ એસ યુની. વડોદરા. એમ. સી. ઇલોનીસ યુની. અમેરીકા. ૨૦ ઓનરરી પીએચડી ડીગ્રી, પાંચ પુસ્તકો ઉપરાંત સેંકડો રિસર્ચ પેપર્સ, પ્રમુખ, ઇન્ડીયન ઓવરસીઝ કોગ્રેસ,ટેલીકોમ ઉધ્યોગના આંત્રરપર્નીયોર, તે એક સન્માનીય ને આદરીણય વૈશ્વીક ચિંતક અને વિચારક છે. ઇનફોરમેશન ટેકનોલોજીમાં છેલ્લા પચાસ વર્ષોથી વિષય નિષ્ણાત તરીકે કામ કરે છે.

ગોડ– OK. OK.  બહુ થઇ ગયું ! હવે પછીના આપણા બીજા અધ્યાયમાં હિંદુત્વના રક્ષકોની બલિહારીની હકીકતો જણાવજો!

 



--
One attachment • Scanned by Gmail
 

Bipin Shroff shroffbipin@gmail.com

Sun, Mar 2, 7:31 PM (1 day ago)
to Sam
I have already put it on my facebook wall. Send it to more than 100 Whatsapp gujarati friends.
 Appreciate your comments with fine observations.
with Regards,
Bipin
ReplyForward
9 of 2,089


  

સેમ પિત્રોડા! હાજીર હો!

ગોડ– ચિત્રગુપ્ત! મુજરીમને હાજર કરો. શું નામ છે તેનું?પેલા અયોધ્યાવાળા ભક્તોની તેની વિરુધ્ધ કઇ કઇ ફરીયાદો છે.

ચિત્રગુપ્ત– સાહેબ, તમને તમારા આર્યાવ્રત, યાને ભારતવર્ષના એજંટોએ ખોટી માહીતિ આપી છે.મારા 'ડીજીટલ લેજર'માં આ માણસની હજુ તેની એન્ટ્રી પડી જ નથી.તેમ છતાં આપણા રાજદરબારમાં હવે 'શંકા' ઉપરથી હાજર કરવાનો સિલસીલો અમલમાં આવી ગયો છે. આપની મરજીથી તેની સાથે 'બહસ' કરવાની હોય તો મારા માણસો તેને 'વિઝિટર વીસા' ઇસ્યુ કરી, બોલાવી લાવે!

ગોડ– જો જે પાછો તારા સ્વર્ગમાં નવા નવા નોકરીમાં પસંદ કરેલા     "Computer Savvy" બંગલોર કે પુનાવાલા ડીગ્રીધારીઓ 'ડિજિટલ લેજર' માં ખોટી એન્ટ્રી પેલો H1-B Visa or Permanent Green card પધરાવી ન દે! નહી તો! તે બધાને સ્વર્ગમાંથી ડી પોર્ટ કરવા સોના ચાંદીની બેડીઓ પહેરાવીને મોકલવા પડશે! આપણે ત્યાં તો પર્યાવરણની વિનાશક અસરોમાંથી મુકત રહેવા લોખંડ અને રસાયણિક તત્વોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ચિત્રગુપ્ત– 'હરિ ઇચ્છા બલવાન હો'!

ગોડ– ચિત્રગુપ્ત, તું! અહીં સ્વર્ગમાં બેઠો બેઠો ભલે! ' નવરાશના સમયમાં પેલા ગોકુળવાળાની કોપી કરે! પણ જે માનવી હજુ મારા આર્યવ્રત જેવી દેવભુમિ!માં ચોવીસકલાક અને સાતેય દિવસ મારા ચમત્કારોના પર્દાફાશ કરી નાંખીને મારા દૈવી, ચમત્કારીક અસ્તીત્વમાંથી શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનું જ ધનોતપનોત કાઢી નાંખે છે.તેની હૈ! ચિત્રગુપ્ત! તેં લાંબા ગાળે શું અસર થાય તેનો 'રેશનલી' કે વૈજ્ઞાનીક અભિગમને આધારે વિચાર કર્યો છે ખરો?

ચિત્રગુપ્ત– અમે આપની મંજુરીની અપેક્ષાએ, આપણા ધંધાના નજીકના હરિફ જેરુસલામ સ્થિત, પેલા બાયબલવાળા ગોડના એજંટ સાથે કરાર કરીને એક 'બેગાસસ જાસુસી' યંત્ર ખરીદયું છે. તેમાંથી મળેલ અધિકૃત માહીતિ ખુબજ ચોંકાવનારી છે.સમગ્ર સુર્યાસ્તમાં રહેનારા પશ્ચીમી જગતમાં એક ગેલેલીયોએ દુરબીન શોધીને, બીજા આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષના નિયમો શોધીને બ્રહ્માંડનું સત્ય શોધી કાઢીને,ત્રીજા ચાર્લસ ડાર્વીને પૃથ્વી પરના માનવી સહિત તમામ સજીવો ઝાડપાન સાથે ઇશ્વરી સર્જન નથી તેવું સાબિત કરીને અને પેલા દાઢીવાળા કાર્લ માર્કસ દાદાએ એવું સાબિત કરી દિધું કે બ્રહ્માંડમાં કોઇ બાઇબલ, કુરાન કે ગીતાવાળાના ધંધાની દુકાનો હતી જ નહી.ને આજે પણ નથી.અને કાર્લ માર્કસે વધુમાં એવું પણ શોધી કાઢયું છે કે ' માનવ જાતનું મુળ તો માનવી જ છે.' તો પછી બ્રહ્માંડમાં કહેવાતા ધર્મોના ધંધાની દુકાનો ન હોય તો માનવી તરીકે પૃથ્વી પર જન્મ લઇને આપણું તો એક જ 'પવિત્ર કર્મ' છે. માનવસર્જીત જગતમાંથી તમામ ધર્મોના મુળીયા જડમુળથી ઉખેડી નાંખવાં.

ચિત્રગુપ્તે એકી શ્વાસે ઉપરનું 'બેગાસસ યંત્ર' માંથી ગોખી કાઢેલું બોલી નાંખ્યા પછી તેના 'ગોડ' ની સ્થિતિ વધુ લથડે તે પહેલાં ગોડને ' વેન્ટીલેટર' પર તાત્કાલિક મુકવાનો નિર્ણય કર્યો.

 ગોડ–પણ તેમાં સેમ પિત્રોડાની આર્યાવ્રતમાં કરેલા સુકાર્યો કે કુકર્મોની તારે અને મારે શું કામ ચિંતા કરવાની જરુર છે?

ચિત્રગુપ્ત– તમારા કાર્યક્ષેત્રમાં (Jurisdiction) સેમ પિત્રોડાએ કરેલાં કાર્યોની નોંધ. 

(૧) આ ડાર્વીનના વારસે પેલા સુર્યાસ્તવાળા દેશોમાં જઇને એવું શીખી આવીને અમલમાં મુકયું કે ભારતવાસીઓ ગીતાના ' સંજય ઉવાચ: અને ધુતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેસીને આંખે દેખ્યો મહાભારતના અઢાર દિવસનો સંપુર્ણ અહેવાલ જુએ અને સાંભળે એને ધર્મકથા ગણવા માંડયા છે.

(૨)  ભારતદેશને સંચાર ક્રાંતિ ( ટેલીકોમ રેવોલ્યુશન)ના સાધનોથી એક છત્રછાયા નીચે જોડી દિધો! તેની સાથે બીજુ ઘણુ–બધુ વર્ષો સુધી વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંગના સત્તાકાળ દરમ્યાન નિશુલ્ક સેવા આપી કર્યુ છે.

(૩) પણ! તેની ક્રાંતિકારી ખોપરી ઉપરના ધોળાવાળ અને કાળી સ્પેશીઅલ ટ્રિમ દાઢીવાળા વ્યક્તિત્વએ વ્યવસ્થિત આયોજન કરીને પશ્ચીમી જગતના તમામ ભારતીય બિન નીવાસી હિંદુ ભક્તોને સમજાવી દિધું કે તમારા બની બેઠેલા આરાધ્ય દેવ(નેતા)ની બૌધ્ધીક ક્ષમતા કેટલી અને શું છે? તેમાં વધારામાં આજની દેશની સંસદના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને તેનો નૈતિક અને બૌધ્ધીક સહકાર મળયો.

(૪) હૈ! પરમકૃપાળુ! પરમાત્મા! તમને ખબર નથી એવું તો મારાથી કેવી રીતે કહેવાય! પણ! તમે આ કાળામાથાના માનવીની તેનામાં પડેલી સંભવીત શક્તીઓની તાકાતની ખબર જ નથી. તેથી આર્યાવ્રતના સત્તાધારીઓ દેશના પેલા મલેચ્છોના દેશમાંથી શીખીને આવેલા સેમ પિત્રોડાની દરેક પ્રવૃત્તીઓ કે રીતરસમોને નામશેષ કરવા મેદાને પડેલા છે.

(૫) સને ૨૦૧૪થી સેમ પિત્રોડાને દેશની કોઇપણ યુનીર્વસીટીમાં લેકચર માટે ન બોલાવવામાં આવે તેવું 'માઇક્રો પ્લાનીંગ' કરવામાં આવેલું છે. તેના વિચારો, લેખો અને નિરિક્ષણોને તોડ–મરોડ કરીને સોસીઅલ મીડિયામાં મુકવા માટે ' એક ટ્રોલ મીડીયા આર્મી' દિવસ–રાત તેઓની સેવામાં –કુ સેવામાં તૈયાર કરવામાં આવેલી છે.

(૬) ગોડ– મીસ્ટર ચિત્રગુપ્ત, આવા રસમય– રહસ્યમય બિલકુલ નહી, તેવા માણસનો બાયો ડેટા તમારી પાસે છે?

(૭) ચિત્રગુપ્ત– યસ સર! સેમ પિત્રોડા–  

જન્મ–૧૬–૧૧–૧૯૪૨ શિક્ષણ– એમ. સી. ઇન ફીઝિક્સ ને ઇલોકટ્રોનિક એન્જીન્યરીંગ. એમ એસ યુની. વડોદરા. એમ. સી. ઇલોનીસ યુની. અમેરીકા. ૨૦ ઓનરરી પીએચડી ડીગ્રી, પાંચ પુસ્તકો ઉપરાંત સેંકડો રિસર્ચ પેપર્સ, પ્રમુખ, ઇન્ડીયન ઓવરસીઝ કોગ્રેસ,ટેલીકોમ ઉધ્યોગના આંત્રરપર્નીયોર, તે એક સન્માનીય ને આદરીણય વૈશ્વીક ચિંતક અને વિચારક છે. ઇનફોરમેશન ટેકનોલોજીમાં છેલ્લા પચાસ વર્ષોથી વિષય નિષ્ણાત તરીકે કામ કરે છે.

ગોડ– OK. OK.  બહુ થઇ ગયું ! હવે પછીના આપણા બીજા અધ્યાયમાં હિંદુત્વના રક્ષકોની બલિહારીની હકીકતો જણાવજો!

 



--
One attachment • Scanned by Gmail
 

Bipin Shroff shroffbipin@gmail.com

Sun, Mar 2, 7:31 PM (1 day ago)
to Sam
I have already put it on my facebook wall. Send it to more than 100 Whatsapp gujarati friends.
 Appreciate your comments with fine observations.
with Regards,
Bipin
ReplyForward

--

માનવવાદી મુલ્યો આધારિતવૈશ્વીક વ્યવસ્થા–

માનવવાદી મુલ્યો આધારિત વૈશ્વીક વ્યવસ્થા–

સામ પિત્રોડાજીને ત્યાં દર ગુરુવારે શીકાગોના સમય પ્રમાણે સવારે ૮–૦૦ વાગે અમે, વિશ્વના જુદા જુદા દેશોમાંથી બૌધ્ધીકો આશરે એકાદ કલાક માટે વેબીનારમાં ON LINE ZOOM થી મળીએ છીએ. સંખ્યા લગભગ ૧૫થી૨૦ની હોય છે. અમેરિકા ઉપરાંત કેનેડા, યુકે, ફ્રાન્સ, જર્મની અને ભારતના જુદા જુદા વિષય નિષ્ણાતો તેમાં ભાગ લે છે. મને તેમાં છેલ્લા ત્રણેક વર્ષથી ભાગ લેવાની તક મળેલ છે.

 અમેરીકાના પ્રમુખ તરીકે રિપબ્લિક્ન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાંની સાથે જ પ્રમુખ તરીકે ફટાફટ એકઝીક્યુટીવ હુકમો કરવા માંડયા છે. તેણે વૈશ્વીક સ્તર પર બૌધ્ધીકોમાં ઘણી ચિંતા વિશ્વ શાંતિ માટે ઉભી કરી દીધી છે. યુક્રેનના ભોગે રશીયા સાથે ટ્રમ્પની અમેરીકન સરકારે એકાએક બે દેશો વચ્ચે ઘનીષ્ટતા પેદા કરી દીધી છે. તેણે બીજા વિશ્વયુધ્ધ પછી છેલ્લા આશરે ૮૦વર્ષોથી વિકસી રહેલી વેશ્વીક વ્યવસ્થાને જાણે ત્રીજા વિશ્વ યુધ્ધના મુખમાં ધકેલી દીધી છે.

 આ સંદર્ભમાં આલબર્ટ આઇનસ્ટાને સને ૧૯૪૮માં અણુ–પરમાણુના  વિનાશક ઉપયોગથી સમગ્ર માનવજાતના ભાવિને જોખમમાં મુકીદે, તેમાંથી બચવા શું કરી શકાય તે માટે એક સંસ્થાની "વિશ્વ સરકાર" ( World Government) સ્થાપના કરી હતી.તેના વર્તમાન સંચાલકને ૨૭મી ફેબ્રુઆરીએ ભાગ લેવા વેબીનારમાં બોલાવ્યા હતા.જુદા જુદા રાષ્ટ્રોના સામસામી હિતોને કારણે કોઇ અપરિપક્વ કે બેજવાબદાર દેશના વડાના હાથમાં અણુ–પરમાણુ શસ્રોના ઉપયોગની ચાવી હાથમાં આવી જાય તો શું થાય?

  આજને તબક્કે સમગ્ર વિશ્વ,૨૦૦ ઉપરાંત રાષ્ટ્રોમાં પોતાના હિતોના કે તેના નેતાઓના સ્થાપિત હિતોમાં ઉભુ ને આડુ વહેંચાઇ–વહેરાઇ ગયું છે.વારંવાર તે બધાના અવિચારી પગલાંઓને કારણે વૈશ્વીક અસ્તિત્વ જોખમમાં મુકાઇ જેવા બનાવો પેદા થાય છે.

તા.૨૭મી ફેબ્રુઆરી અમારા વેબીનારમાં વૈશ્વીક અને માનવીય પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રવાદી અભીગમ હવે અપ્રસતુત થઇ ગયો છે તેની વિગતે ચર્ચા કર્યાબાદ બીજો કેવો અભિગમ હોવો જોઇએ તેના અંગે પિત્રોડાજીએ મને મારા માનવવાદી મુલ્યો આધારિત વિચારો રજુ કરવા વિનંતી કરી. વધુમાં મને તે વિચારોની ટુંકી નોંધ લેખીત મોકલવાનું પણ કહ્યું.

  જે મેં અંગ્રેજીમાં તૈયાર કરી છે. તેની સાથે ગુગલ 'જેમીની' ચેટપીટીજી    અને ચીનના નવા એઆઇ (AI DEEP SEEK)ની મદદ લીધી છે. વિશ્વ સરકારના નવા બંધારણમાં માનવ મુલ્યોને આમેજ કરવા તૈયાર કરેલી લીંક આ સાથે સામે છે.ત્રણેય નોંધ રજુ કરી છે. જેનો અભ્યાસ કરીને તે અંગે પિત્રોડાજીએ કોમેન્ટ કરી છે તે અંગ્રેજીમાં આ પ્રમાણે છે.  


--

Raoji Mota's book preface

It is my great pleasure that with candid co-operation of late Prof. Raojibhai Patel 's son Manu Amin and daughter Indira Chhatper that I am able to take this venture of republishing the book named " Some reflections on Gandhian thoughts" which was originally published by the Centre of social studies Surat in 1982.. But it was with the cooperation of Acting Director of The Centre for Social Studies, Surat, Gagan Bihari Sahu, that my task of publishing this book has become easy. Because Prof. Patels' family has decided to publish their father's book in English, Hindi and Gujarati languages.

  Pro Ghanshyam Shah- Ahmedabad, Prof. Jiten Macvan Head of Gujarati- Mehmadabd- Arts college and myself met physically for hours and have many mobile conferences. Our tasks were not so simple as we thought of but semantic in nature and practice too. We have to search intellectuals in theory and practice who can give justice to Prof. Raojibhai's Patel more abstract presentations on Gandhi's philosophical thoughts in particularly in Hindi and Gujarati languages.

Manoj Malik from Chandigadh (Hariyana-Punjab) the head of Humanist Centre, Chandhigadh agreed to translate Prof. Patel's book from English to Hindi. He did it well and that too in a prescribed time limit.

 But it was almost the Himalayan task to find out the proper person who can give justice to translate Prof. Raojibhai's work in Gujarati. Our group tried to do their best to find the person of that stature but in vain. We also tried to translate it directly with Goggle translate app but it was more sterile than with human touch.

But ultimately our trio (Shah-Macvan-shroff) decided to share our expertise to give our best to translate more in human sense than academic sense. Now, it is to you people the readers, the ball is in your court.

 Once- again I thank the present director of the Centre Prof Gagan Bihari Sahu, former director of the Centre Prof Ghansham Shah, Prof J. Macvan, Manu Amin and Indira Chhatpper, Manoj Malik of Chandigadh, Rakesh Desai of Chandrika Printery Ahmedabad for their joint venture in completing these works.

Bipin Shroff. 16-02-2025.

मुझे बहुत खुशी है कि स्वर्गीय प्रो. रावजीभाई पटेल के पुत्र मनु अमीन और पुत्री इंदिरा छत्रप के स्पष्ट सहयोग से मैं "गांधीवादी विचारों पर कुछ विचार" नामक पुस्तक को पुनः प्रकाशित करने का बीड़ा उठा पा रहा हूँ, जिसे मूल रूप से 1982 में सूरत के सामाजिक अध्ययन केंद्र द्वारा प्रकाशित किया गया था। लेकिन सूरत के सामाजिक अध्ययन केंद्र के कार्यवाहक निदेशक गगन बिहारी साहू के सहयोग से ही इस पुस्तक को प्रकाशित करने का मेरा काम आसान हो गया है। क्योंकि प्रो. पटेल के परिवार ने अपने पिता की पुस्तक को अंग्रेजी, हिंदी और गुजराती भाषाओं में प्रकाशित करने का निर्णय लिया है। प्रो. घनश्याम शाह- अहमदाबाद, प्रो. जितेन मैकवान गुजराती- महमदाबाद- आर्ट्स कॉलेज के प्रमुख और मैं घंटों तक शारीरिक रूप से मिले और कई मोबाइल कॉन्फ्रेंस कीं। हमारे कार्य उतने सरल नहीं थे जितना हमने सोचा था, लेकिन प्रकृति और व्यवहार में भी अर्थपूर्ण थे। हमें सिद्धांत और व्यवहार में ऐसे बुद्धिजीवियों की तलाश करनी है जो गांधी के दार्शनिक विचारों पर प्रो. रावजीभाई पटेल की अधिक सारगर्भित प्रस्तुतियों को न्याय दे सकें, खासकर हिंदी और गुजराती भाषाओं में। चंडीगढ़ (हरियाणा-पंजाब) के मानववादी केंद्र, चंडीगढ़ के प्रमुख मनोज मलिक ने प्रो. पटेल की पुस्तक का अंग्रेजी से हिंदी में अनुवाद करने के लिए सहमति व्यक्त की। उन्होंने इसे अच्छी तरह से किया और वह भी एक निर्धारित समय सीमा में।

लेकिन उचित व्यक्ति को ढूंढना लगभग हिमालयी कार्य था जो प्रो. रावजीभाई के काम को गुजराती में अनुवाद करने के लिए न्याय दे सके। हमारे समूह ने उस कद के व्यक्ति को खोजने की पूरी कोशिश की, लेकिन व्यर्थ। हमने इसे सीधे गूगल ट्रांसलेट ऐप के साथ अनुवाद करने की भी कोशिश की, लेकिन यह मानवीय स्पर्श की तुलना में अधिक बाँझ था।

लेकिन अंततः हमारी तिकड़ी (शाह-मैकवन-श्रॉफ) ने अकादमिक अर्थ से अधिक मानवीय अर्थ में अनुवाद करने के लिए अपनी विशेषज्ञता को साझा करने का फैसला किया। अब, यह आप लोगों के पाठकों के लिए है, गेंद आपके पाले में है।

एक बार फिर मैं केंद्र के वर्तमान निदेशक प्रोफेसर गगन बिहारी साहू, केंद्र के पूर्व निदेशक प्रोफेसर घनश्याम शाह, प्रोफेसर जे. मैकवान, मनु अमीन और इंदिरा छत्रप, चंडीगढ़ के मनोज मलिक, चंद्रिका प्रिंटरी अहमदाबाद के राकेश देसाई को इन कार्यों को पूरा करने में उनके संयुक्त उद्यम के लिए धन्यवाद देता हूं।

बिपिन श्रॉफ. 16-02-2025.


--

The idea of building a Humanist World Order


The idea of building a Humanist World Order in the 21st century is both ambitious and necessary, given the fragmented state of the world into over 200 nation-states, each with its own interests, cultures, and historical legacies. These divisions often lead to conflicts, both internal and external, which hinder the collective progress of humanity. Your proposal for a secular humanist world order rooted in decentralized, participatory movements is a compelling vision that addresses the core issues of freedom, rationality, and human potential. Let's break down the key elements of your argument and explore how such a world order could be realized.

1. The Urge for Freedom as the Core Human Value

  • You rightly identify freedom as the foundational value from which all other human values—rationality, secular morality, and individual potential—are derived. This aligns with the humanist tradition, which places human dignity, autonomy, and well-being at the center of its philosophy.
  • The dual concepts of "freedom from" (liberation from oppressive structures) and "freedom for" (the ability to realize individual potential) are crucial. These forces are often in tension, as collective organizations (families, communities, nation-states) initially serve human needs but can later become oppressive, stifling individual growth.

2. The Problem of Collective Organizations

  • As you note, collective organizations like nation-states, while created to serve human well-being, often become "monsters" that threaten their creators. This is evident in the rise of authoritarianism, nationalism, and economic inequality, which prioritize the interests of the state or elite groups over individual freedoms.
  • The challenge is to reimagine these structures so that they serve humanity rather than dominate it. This requires a philosophical and ideological shift toward humanism, emphasizing the intrinsic value of every individual.

3. The Need for a Humanist Philosophical Revolution

  • You argue that no social, political, or economic revolution can succeed without a philosophical revolution. This is a profound insight. History shows that lasting change begins with a shift in how people think about themselves, their relationships, and their place in the world.
  • humanist philosophical revolution would involve:
    • Rejecting dogmatism: Challenging rigid ideologies, whether religious, political, or economic, that prioritize collective control over individual freedom.
    • Promoting secular morality: Grounding ethics in human well-being rather than divine command or tradition.
    • Embracing rationality: Using reason and evidence to guide decision-making, rather than superstition or ideology.

4. Decentralized, Participatory Humanist Movement

  • Your vision of a decentralized, people's participatory movement is key to building a humanist world order. Centralized systems tend to concentrate power, leading to corruption and oppression. Decentralization, on the other hand, empowers individuals and communities to take control of their own lives.
  • This could involve:
    • Local governance: Empowering communities to make decisions about their resources, education, and welfare.
    • Global cooperation: Creating networks of collaboration that transcend national boundaries, focusing on shared human interests like climate change, health, and poverty alleviation.
    • Technology as a tool: Leveraging modern technology to facilitate participation, transparency, and accountability in governance.

5. Using World Resources and Institutions for Human Potential

  • The question of whether we can use world resources and modern institutions to enhance individual human potentialities is central to your vision. The answer is yes, but it requires a fundamental reorientation of priorities.
  • Currently, global resources are often used to serve the interests of the powerful—whether states, corporations, or elites. A humanist world order would prioritize:
    • Equitable distribution of resources: Ensuring that everyone has access to basic needs like food, water, healthcare, and education.
    •  
    • Investment in human potential: Focusing on education, creativity, and innovation to enable individuals to flourish.
    • Sustainable development: Balancing economic growth with environmental stewardship to ensure a livable planet for future generations.

6. Challenges and Pathways Forward

  • Overcoming nationalism: One of the biggest obstacles to a humanist world order is nationalism, which pits nations against each other and fosters division. Promoting a sense of global citizenship is essential.
  • Addressing inequality: Economic and social inequality undermines human potential and fuels conflict. A humanist world order must prioritize justice and fairness.
  • Building solidarity: A humanist movement must transcend cultural, religious, and ideological differences, uniting people around shared values of freedom, dignity, and well-being.

Conclusion

Your vision of a Humanist World Order is both timely and necessary. It calls for a profound transformation in how we think about ourselves, our societies, and our world. By placing freedom and human potential at the center of our values, and by reimagining our collective structures to serve rather than dominate, we can create a world that truly enhances the well-being of all. This will require not only philosophical and ideological change but also practical, grassroots movements that empower individuals and communities to take control of their own destinies. The journey will be challenging, but the stakes—human freedom and flourishing—are worth it.

 

 


--

A very sad moment in American History-

A very sad moment in American History- Bernie Sanders, Senator  of Democratic Party- Vermont State.

 

Thanks everybody for joining me for a very serious issue. Yesterday we witnessed a very sad moment in American History. We saw the president of the United States, aligning with the dictator of Russia namely Valdmir Putin to undermine the independence of Ukraine and its democracy.

Let us be clear. Trump is showing us one of the world's most brutal dictators as his friend. And our all time friends of Europe as his enemies. He wants a world which is safe for dictators and Oligarchs and extremely dangerous for democratic nations.

It will not surprise you when I am telling you that Trump is lying as he often does. Yesterday Trump said that Ukraine has started a war. That's not true. Russia invaded Ukraine twice, first in 2014 and again in second in 2022. Russia occupies 20 % of Ukraine territory. Since Putin's horrific invasion on Ukraine, 1 million people have been killed or injured. Every single day Russia pounds hundreds of missiles and drones on Ukraine cities. Russian forces have kidnapped thousands of children from Ukraine and brought them back to Russia in " Re- Education camp." These atrocities led the International court to declare Putin as a war criminal & issue an arrest warrant against Putin.

Trump calls Ukraine's president Zelensky a dictator, it is a lie. Zelensky won 75% of votes in the free election. Actual approval rating is higher than Trump. In this brutal war Ukraine Parliament continues to function. And free and unfettered political debate or discussion goes on. Trump argues that our European allies support little in this war. He claims that the USA has spent 3 times more than the combined European Union. But that is another lie.

 In fact, Europe has provided more help to Ukraine than the USA. It is not that Trump is lying again. That is not new. But it reveals all about USA that where he wants to take our country? & In fact, the entire world. Trump is cozying( happy or comfortable space) up to Putin. So what is Putin and what kind of the world he wants to build? Putin is a dictator who crushed  the movement for democracy after the end of the cold war.

Russia holds a sham election every six years where Putin gets 90% of votes. And authority does want to hide this fact. There is no freedom of speech and free media in Putin's Russia. Protests against Putin's regime are violently suppressed. Ten of thousand people are put in jails for protesting against Putin's Russia invasion on Ukraine. Political opponents are jailed & even some were killed by the state police. Hundreds and thousands have fled from Putin's Russia to save their lives since his invasion of Ukraine. But Putin has controlled his regime in his country. There is a mutual deal between Russian Oligarchs & Putin to perpetuate their interest by helping each other. These crony capitalists helped Putin to enjoy absolute power. Putin's allowed offshore tax benefits in billions of dollars to these oligarchs. But that is not the perspective of US People.

 We know & are proud of the fact that the US is the longest standing democracy of the world. We know that many hundreds and thousands of American people have given their lives for that cause. We also know in the world that our allies are those countries which have democratic forms of government.

In these critical moments of history, I hope all USA citizens regardless of political perspectives will stand for yes Democracy and  no to oligarchy and authoritarian government.

-----------------------------------------------------------------------------------------------

Second Article-

Top of Form

 

Bottom of Form

 

 

Why and How to Protect Diversity, Equity and Inclusion (DEI)

by Emily Newman • 

 Emily Newman is the Program Manager at the American Humanist Association's Center for Education.

As promised, President Donald Trump started his second term issuing executive orders to eliminate diversity, equity and inclusion (DEI) programs within the federal government; DEI offices and policies within the military, Department of Defense and Department of Homeland Security; and any acceptance of transgender people and transgender troops, including banning "identification-based pronoun usage" in the military. He threatened legal action against private entities—like public companies, non-profits, and universities—that use DEI and claimed in his inaugural address that he would "forge a society that is colorblind and merit-based." (He should read When Colorblindness Isn't the Answer by renowned humanist Dr. Anthony Pinn, plus many other books.)

As expected, he hasn't provided any directives to form a meritocracy or address DEI goals of improving organizational culture and substantive equality. Instead, he and his team are scapegoating DEI for their failures and perpetuating the falsehood that white, cis-gender, able-bodied, straight, Christian males are always the best candidates (while simultaneously proving the contrary). It's not shocking that someone known for hiring his family and friends, despite their incompetence in the given role, doesn't understand or care about the importance of diversity, equity and inclusion.

Diversity refers to the variety of people being represented and can include characteristics such as gender, race, ethnicity, sexual orientation, physical and mental disability, age, culture, class, veteran status, or religion. Collaboration with different perspectives and ways of thinking helps us expand our understanding of each other, our work, and society.

Equity addresses the practice of fairness and justice by focusing on societal disparities and allocating resources. This includes ensuring that groups that have been historically disadvantaged or those who will be most impacted by an action have decision-making authority. While equality assumes all people should be treated the same (like the Golden Rule: "do unto others as you would have them do onto you"), equity considers a person's needs and adjusts treatment so the end result is equal (like the Platinum Rule: "do unto others as they'd like done unto them").

Inclusion creates a welcoming and empathetic organizational culture where all feel heard and have a sense of belonging. People are valued and respected not just for what they do for others but also for who they are.

People like Trump incorrectly see DEI as a way to force race and gender into every aspect of society. Many don't realize DEI efforts in the United States go back to 1865 when veterans from the US Civil War received support obtaining jobs after their service. In the 1930s, multiple laws were established to assist blind and severely disabled business owners. This was all before Affirmative Action and the Civil Rights Movement prohibited discrimination based on race, color, religion, sex, or national origin in the 1960s. DEI aims to dismantle the oppressive systems that harm us all. (To understand these systems, how they intersect, and how we can all take steps to not let them disconnect and divide us, check out whitesupremacyculture.info.)

Here are a few ways we can take action to protect DEI:

  • Use your purchasing power to speak up against companies ending their DEI work and in support of those keeping it despite Trump's threats. Forbes is keeping track of those dumping DEI and CNBC and others are tracking which are holding the line. You can also directly contact them or tag them on social media to make a bigger impact.
  • Establish and sustain DEI practices in your offices and organizations.
    • Ensure hiring includes blind admissions to avoid name bias, application questions (beyond just inputting one's resume) to understand their skills, interviews including those most impacted by the position, and work projects (preferably paid) to see them in action as a potential employee and colleague.
    • Improve retention with regular educational trainings (not outdated sexual harassment videos but useful content on how to have respectful interactions), checking in on workloads and strategies, addressing conflicts and microaggressions, and offer flexible hours, remote work, and hybrid options whenever possible. Provide growth opportunities and be open to feedback to encourage people to stay long-term. Our society too often puts perfectionism over progress and quantity over quality, leading to burn out. Invest time, energy, and money into improving organization or company culture.
    • Seek guides, like this one from the Human Rights Campaign, and partners who can help.
  • Make online and in-person spaces more accessible. Look around and consider how easy it is for people to participate in different activities in various locations. This could mean physical changes like ramps, elevators, signage, and sound systems; personnel changes like ASL interpreters, transcribers, technicians, and greeters; social changes like the terminology we use and assumptions we make; and so much more. Think about what makes you feel included and when you feel represented, and how you can speak up to educate others. Listen when others share their experiences and perspectives.

Eradicating DEI practices will not only hurt individuals, it will have endless consequences for employers and institutions. We need a society and a government that values its people and is dedicated to making life better for them.

Emily Newman is the Program Manager at the American Humanist Association's Center for Education.

 

 

 


--

સેમ પિત્રોડા! હાજીર હો!

  

સેમ પિત્રોડા! હાજીર હો!

ગોડ– ચિત્રગુપ્ત! મુજરીમને હાજર કરો. શું નામ છે તેનું?પેલા અયોધ્યાવાળા ભક્તોની તેની વિરુધ્ધ કઇ કઇ ફરીયાદો છે.

ચિત્રગુપ્ત– સાહેબ, તમને તમારા આર્યાવ્રત, યાને ભારતવર્ષના એજંટોએ ખોટી માહીતિ આપી છે.મારા 'ડીજીટલ લેજર'માં આ માણસની હજુ તેની એન્ટ્રી પડી જ નથી.તેમ છતાં આપણા રાજદરબારમાં હવે 'શંકા' ઉપરથી હાજર કરવાનો સિલસીલો અમલમાં આવી ગયો છે. આપની મરજી તેની સાથે 'બહસ' કરવાની હોય તો મારા માણસો તેને 'વિઝિટર વીસા' ઇસ્યુ કરી, બોલાવી લાવે!

ગોડ– જો જે પાછો તારા સ્વર્ગમાં નવા નવા નોકરીમાં પસંદ કરેલા     "Computer Savvy" બંગલોર કે પુનાવાલા ડીગ્રીધારીઓ 'ડિજિટલ લેજર' માં ખોટી એન્ટ્રી પેલો H1-B Visa or Permanent Green card પધરાવી ન દે! નહી તો! તે બધાને સ્વર્ગમાંથી ડી પોર્ટ કરવા સોના ચાંદીની બેડીઓ પહેરાવીને મોકલવા પડશે! આપણે ત્યાં તો પર્યાવરણની વિનાશક અસરોમાંથી મુકત રહેવા લોખંડ અને રસાયણિક તત્વોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ચિત્રગુપ્ત– 'હરિ ઇચ્છા બલવાન હો'!

ગોડ– ચિત્રગુપ્ત, તું! અહીં સ્વર્ગમાં બેઠો બેઠો ભલે! ' નવરરાશના સમયમાં પેલા ગોકુળવાળાની કોપી કરે! પણ જે માનવી હજુ મારા આર્યવ્રત જેવી દેવભુમિ!માં ચોવીસકલાક અને સાતેય દિવસ મારા ચમત્કારોના પર્દાફાશ કરી નાંખીને મારા દૈવી, ચમત્કારીક અસ્તીત્વમાંથી શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનું જ ધનોતપનોત કાઢી નાંખે છે.તેની હૈ! ચિત્રગુપ્ત! તેં લાંબા ગાળે શું અસર થાય તેનો 'રેશનલી' કે વૈજ્ઞાનીક અભિગમને આધારે વિચાર કર્યો છે ખરો?

ચિત્રગુપ્ત– અમે આપની મંજુરીની અપેક્ષાએ, આપણા ધંધાના નજીકના હરિફ જેરુસલામ સ્થિત, પેલા બાયબલવાળા ગોડના એજંટ સાથે કરાર કરીને એક 'બેગાસસ જાસુસી' યંત્ર ખરીદયું છે. તેમાંથી મળેલ અધિકૃત માહિતિ ખુબજ ચોંકાવનારી છે.સમગ્ર સુર્યાસ્તમાં રહેનારા પશ્ચીમી જગતમાં એક ગેલેલીયોએ દુરબીન શોધીને, બીજા આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષના નિયમો શોધીનેબ્રહ્માંડનું સત્ય શોધી કાઢીને,ત્રીજા ચાર્લસ ડાર્વીને પૃથ્વી પરના માનવી સહિત તમામ સજીવો ઝાડપાન સાથે ઇશ્વરી સર્જન નથી તેવું સાબિત કરીને અને પેલા દાઢીવાળા કાર્લ માર્કસ દાદાએ એવું સાબિત કરી દિધું કે બ્રહ્માંડમાં કોઇ બાઇબલ, કુરાન કે ગીતાવાળાના ધંધાની દુકાનો હતી જ નહી.ને આજે પણ નથી.અને કાર્લ માર્કસે વધુમાં એવું પણ શોધી કાઢયું છે કે ' માનવ જાતનું મુળ તો માનવી જ છે.' તો પછી બ્રહ્માંડમાં કહેવાતા ધર્મોના ધંધાની દુકાનો ન હોય તો માનવી તરીકે પૃથ્વી પર જન્મ લઇને આપણું તો એક જ 'પવિત્ર કર્મ' છે. માનવસર્જીત જગતમાંથી તમામ ધર્મોના મુળીયા જડમુળથી ઉખેડી નાંખવાં.

ચિત્રગુપ્તે એકી શ્વાસે ઉપરનું 'બેગાસસ યંત્ર' માંથી ગોખી કાઢેલું બોલી નાંખ્યા પછી તેના 'ગોડ' ની સ્થિતિ વધુ લથડે તે પહેલાં ગોડને ' વેન્ટીલેટર' પર તાત્કાલિક મુકવાનો નિર્ણય કર્યો.

 ગોડ–પણ તેમાં સેમ પિત્રોડાની આર્યાવ્રતમાં કરેલા સુકાર્યો કે કુકર્મોની તારે અને મારે શું કામ ચિંતા કરવાની જરુર છે?

ચિત્રગુપ્ત– તમારા કાર્યક્ષેત્ર (Jurisdiction)માં–

(૧) આ ડાર્વીનના વારસે પેલા સુર્યાસ્તવાળા દેશોમાં જઇને એવું શીખી આવીને અમલમાં મુકયું કે ભારતવાસીઓ ગીતાના ' સંજય ઉવાચ: અને ધુતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેસીને આંખે દેખ્યો મહાભારતના અઢાર દિવસનો સંપુર્ણ અહેવાલ જુએ અને સાંભળે એને ધર્મકથા ગણવા માંડયા છે.

(૨)  ભારતદેશને સંચાર ક્રાંતિ ( ટેલીકોમ રેવોલ્યુશન)ના સાધનોથી એક છત્રછાયા નીચે જોડી દિધો! તેની સાથે બીજુ ઘણુ–બધુ વર્ષો સુધી વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંગના સત્તાકાળ દરમ્યાન નિશુલ્ક સેવા આપી કર્યુ છે.

(૩) પણ! તેની ક્રાંતિકારી ખોપરી ઉપરના ધોળાવાળ અને કાળી સ્પેશીઅલ ટ્રિમ દાઢીવાળા વ્યક્તિત્વએ વ્યવસ્થિત આયોજન કરીને પશ્ચીમી જગતના તમામ ભારતીય બિન નીવાસી હિંદુ ભક્તોને સમજાવી દિધું કે તમારા બની બેઠેલા આરાધ્ય દેવ(નેતા)ની બૌધ્ધીક ક્ષમતા કેટલી અને શું છે? તેમાં વધારામાં આજની દેશની સંસદના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને તેનો નૈતિક અને બૌધ્ધીક સહકાર મળયો.

(૪) હૈ! પરમકૃપાળુ! પરમાત્મા! તમને ખબર નથી એવું તો મારાથી કેવી રીતે કહેવાય! પણ! તમે આ કાળામાથાના માનવીની તેનામાં પડેલી સંભવીત શક્તીઓની તાકાતની ખબર જ નથી. તેથી આર્યાવ્રતના સત્તાધારીઓ દેશના પેલા મલેચ્છોના દેશમાંથી શીખીને આવેલા સેમ પિત્રોડાની દરેક પ્રવૃત્તીઓ કે રીતરસમોને નામશેષ કરવા મેદાને પડેલા છે.

(૫) સને ૨૦૧૪થી સેમ પિત્રોડાને દેશની કોઇપણ યુનીર્વસીટીમાં લેકચર માટે ન બોલાવવામાં આવે તેવું 'માઇક્રો પ્લાનીંગ' કરવામાં આવેલું છે. તેના વિચારો, લેખો અને નિરિક્ષણોને તોડ–મરોડ કરીને સોસીઅલ મીડિયામાં મુકવા માટે ' એક ટ્રોલ મીડીયા આર્મી' દિવસ–રાત તેઓની સેવામાં –કુ સેવામાં તૈયાર કરવામાં આવેલી છે.

(૬) ગોડ– મીસ્ટર ચિત્રગુપ્ત, આવા રસમય– રહસ્યમય બિલકુલ નહી, તેવા માણસનો બાયો ડેટા તમારી પાસે છે?

(૭) ચિત્રગુપ્ત– યસ સર! સેમ પિત્રોડા–  

જન્મ–૧૬–૧૧–૧૯૪૨ શિક્ષણ– એમ. સી. ઇન ફીઝિક્સ ને ઇલોકટ્રોનિક એન્જીન્યરીંગ. એમ એસ યુની. વડોદરા. ૨૦ ઓનનરી પીએચડી ડીગ્રી, પાંચ પુસ્તકો ઉપરાંત સેંકડો રિસર્ચ પેપર્સ, પ્રમુખ, ઇન્ડીયન ઓવરસીઝ કોગ્રેસ,ટેલીકોમ ઉધ્યોગના આંત્રરપર્નીયોર, તે એક સન્માનીય ને આદરીણય વૈશ્વીક ચિંતક અને વિચારક છે. ઇનફ્રમેશન ટેકનોલોજીમાં છેલ્લા પચાસ વર્ષોથી વિષય નિષ્ણાત તરીકે કામ કરે છે.

ગોડ– OK. OK.  બહુ થઇ ગયું ! હવે પછીના આપણા બીજા અધ્યાયમાં હિંદુત્વના રક્ષકોની બલિહારીની હકીકતો જણાવજો!

 


--

Friday, February 21, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાને ક્યાં લઇને મુકી દેશે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાને ક્યાં લઇને મુકી દેશે?

ટ્રમ્પને રાષ્ટ્ટ્ર પ્રમુખ તરીકે સોંગદ લીધે બરાબર એક મહીનો(૨૦–૦૧–૨૫) થયો છે. એક મહીનામાં ટ્રમ્પના પ્રમુખ તરીકેને નિર્ણયોએ  દેશના નાગરીક જીવનને જે આંચકાઓ આપ્યા છે તે ધરતીકંપ માપવાના સાધન રિચેરસ્કેલમાં પણ મપાય તેમ નથી.

(૧) જાણે રાજધાની વોશિંગ્ટન ડી સીનું વહીવટી તંત્ર પુરપુરુ લકવાગ્રસ્ત થઇ ગયું છે. કોઇપણ જવાબદાર અધિકારીને પુછશો તો એક જ જવાબ છે." No Clue, No work is done".

(૨) અમારા દેશના વડાપ્રધાન મોદી સાથે કયા પ્રકારના વિમાનના સોદાની શું શરતો છે? ' મોદી આવ્યા અને ગયા! શું કરીને ગયા તેની કોઇ ' ફિડ બેક' ખરેખર તંત્ર પાસે નથી.

(૩) ફેડરલ કર્મચારીઓની નોકરીની સલામતી અંગે એક જ જવાબ તે પણ અધિકૃત છે.' આવતી કાલે સવારે અમે અહીંયા ઓફીસમાં આવીશું કે નહી તેની ખબર નથી.

(૪) ટ્રમ્પનું સત્તાનું રાજકારણ 'પોપ્યુલીસ્ટ' રાજકારણ છે. સસ્તી પ્રસિધ્ધીનું જ છે.! પહેલાં ગેરકાયદેસર વસાહતીઓને પકડવાનો પ્રતિરોજનો આંક ૧૫૦૦ થી ૨૦૦૦ નો હતો. તે ઘટીને ૩૦૦ પર આવી ગયો છે. ભારતના ગેરકાયદેસર આવેલા અટકાયતીઓને લશ્કરી વિમાનમાં નવી ચકચકીત હાથ–પગની બેડીયોમાં મોકલવામાં આવે છે. રશીયા અને ચીનના આવાજ અટકાયતીઓને પેસેંજર વિમાનમાં હાથ કે પગમાં બેડીઓ સિવાય રવાના કરવામાં આવે છે.

(૫) ટ્રમ્પ સરકારની રેવન્યુ આવકમાં એકાએક જબ્બ્રરજસ્ત ઘટાડો ( Massive Fall in Federal Revenue) થયો છે.

(૬) ફુગાવો છેલ્લા એક માસમાં ખુબજ ઝડપથી વધી ગયો છે. દુધ ને ઇંડા જેવી પાયાની  ખોરાકની જરુરીયાતોના ભાવ બે ગણા થઇ ગયા છે.

(૭) ગાઝા–ઇઝરાયેલ યુધ્ધમાં કુલ મરણનો આંકડો ૪૬૦૦૦ અને ૨૦ લાખ લોકો ગાઝા છોડીને નજીકના દેશોમાં આશ્રય લઇ રહ્યા છે તેના ગંભીર ઉકેલને બદલે પેલેસ્ટાઇનમાંથી ' હમાસ'  કાયમી ધોરણે નિકંદન કાઢી ખદેડી દેવાનું પોતાના દેશના ઇસાઇ ધર્મીઓને 'ગલગલિઆં' થાય અને નાગરીકોની પાયાની જરુરીયાતના પ્રશ્નોથી ધ્યાન બીજે દોરાય તેવી જાહેરાતો કરવા માંડી છે.

(૮) લોક પ્રતિનીધીત્વવાળી સરકારોમાં ભારત અને યુકેમાં સંસદ, અમેરીકામાં કોંગ્રેસ કાયદા પસાર કરે છે. અને રાજ્યના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ તેનો અમલ કરે છે. કાયદા વિરુધ્ધના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખના પગલાંને ન્યાયતંત્ર પાસે પડકારવામાં આવે છે.વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ કે તેમનું પ્રધાનમંડળ તે પ્રમાણે નિર્ણય કરી રાજ્ય ચલાવવા બંધાયેલું છે.ટ્રમ્પ સામે બે વાર જ્યારે તે રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે ' કોંગ્રેસે પસાર કરેલા કાયદા વિરુધ્ધ'  આપખુદ નિર્ણય લેવા' બે વાર 'તહોમતનામુ' ( Impeachment) દાખલ કરવામાં આવેલું હતું. ટ્રમ્પ કાયદાથી ઉપર નથી તેવું સાબિત કરવામાં કેમ દેશનું ન્યાયતંત્ર સતત નિષ્ફળ જાય છે. હવે ફરી આ મુદ્દે શુ થાય છે તે જુઓ!

(૯)  એલન મસ્ક સંચાલિત સોસીઅલ મીડીયા ' ટીક ટોક' ૯૦ ટકા સતત જુઠઠાણા ફેલાવાનુ કામ કરે છે. 'ટિકટોક' એપ દ્ભારા એવા સનસનાટી ભર્યા સમાચાર વહેતા મુકવામાં આવ્યાછે  કે દેશમાં ' ૪૦,૦૦૦ બાળકો ગુમ થયેલ છે.

(૧૦) મેડીકેર ને મેડીકેડના બજેટમાં કરોડો ડોલરની મદદ ઘટાડી દેવામાં આવી છે. સંરક્ષણ બજેટમાં પ્રતિવર્ષે ૮ ટકાનો કાપ જાહેર કર્યો છે. વીશ્વભરમાં કુખ્યાત 'સીઆઇએ' ના બજેટમાં અડધા કરતાં ઘટાડો જાહેર કરેલ છે. નાણાંકીય મદદના અભાવે ' દેશના નેશનલ પાર્ક' માં ગટર– વોશરુમ સવલતો ચોકઅપ થઇ ગઇ છે.

(૧૧) અમેરીકાનો આ રાષ્ટ્રપ્રમુખ ' રેશનલ મેન' બિલકુલ નથી તેવું સામાન્ય તેના ચુટણીના એક સમયના ટેકેદાર મતદારો સમજી ગયા છે. સદર પ્રમુખ  ગમે ત્યારે ચૌક્કસ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને, કોંગ્રેસ પાસેથી બંધારણીય– કાયદા મુજબની સત્તા મુલત્વી રાખી, એકહથ્થુ સત્તાધીન થઇ જશે. ટ્રમ્પને ચારવર્ષ પછી નિવૃત્તી બિલકુલ સ્વીકાર્ય નથી.

(૧૨) ઉપર મુજબની ટ્રમ્પની ગ્રાન્ડ ડીઝાઇનમાં આપણા મોદી સાહેબના સુત્ર 'અબકી બાર ટ્રમ્પ સરકાર'ની જરુર બિલકુલ નથી. કારણકે ટ્રમ્પની સત્તાના કેન્દ્રીકરણમાં 'ઇન્ડીયા કિસ ગિનતી' મેં થઇ ગયું છે!

(૧૩) ઉપરની ચર્ચાનું તારણ છે કે અમેરીકામાં બીજીવારનું ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઇ આવવું સાબિત કરે છે કે  મુડીવાદી અર્થવ્યવસ્થા ૨૫૦ વર્ષ જુની લોકશાહી મુલ્યોને ઉજાગર કરનારી રાજ્યસત્તાને હાઇજેક કરી શકે છે....


--

Sunday, February 16, 2025

A Tribute to Prof Jayanti Patel:

A Tribute to Professor Jayanti Patel: A Guiding Light of Humanism in Gujarat- Bipin Shroff ( Atalanta-USA)

Gujarat has lost a stalwart of rationalism and humanism with the passing of Professor Jayanti Patel (1933-2025). Known affectionately as Sir J.K., Professor Patel dedicated over half a century to nurturing and strengthening the Radical Humanist movement in Gujarat, working alongside contemporaries like Professor Raojibhai Patel, Chandrakant Daru, P. Patwari, Dashrathlal Thakar, Durga Prasad Trivedi, and Ramesh Korde.

Professor Patel's influence extended beyond his role as a Professor of Political Science at Gujarat University. He was a prolific writer and publisher, authoring numerous books on humanism and rationalism in both English and Gujarati. His contributions to the field include co-editing "Crisis of Civilization, Humanism and Renaissance" with the late V.M. Tarkunde and Indumati Parekh, published in 1987 to commemorate M.N. Roy's centenary. He also edited and wrote the preface for "M.N. Roy, Bertrand Russell & New Renaissance" with the late Ramesh Korde. Furthermore, he translated M.N. Roy's seminal works, "New Humanism" and "Politics without Power," into Gujarati, making these important philosophical texts accessible to a wider audience.

Professor Patel's leadership within the Radical Humanist movement was significant. He served as the president of The Indian Radical Humanist Association, working alongside General Secretary Innaiah Narisetti. For a decade, he edited the Gujarati monthly "Vaishvik Manavvad" (वैश्विक मानववाद), a torch he then passed on, continuing to inspire readers for another two decades. His writings often challenged superstitions and blind faith. His popular Gujarati book on the concept of God, ईश्वर एक हानिकारक कपोल कल्पना (God Delusion), sold over 12,000 copies across multiple editions, demonstrating his ability to connect with a broad readership. He also shared his personal journey and insights in his autobiography.

Professor Patel's home in Ahmedabad served as a gathering place for senior rationalists under the coordination of social activists Manishi Jani, Lankesh, and Piyush. These monthly meetings fostered intellectual discourse and camaraderie. Despite his family residing in the USA, Professor Patel chose to remain in his Ahmedabad residence, 10, Kadambari Society, Ambavadi, demonstrating his commitment to the community he served.

In accordance with his wishes, Professor Patel's body was donated to the city medical college on February 12, 2025. His son, Naishiad, and daughter, Pragna, were present to honor their father's final act of generosity.

The loss of Professor Jayanti Patel is deeply felt by the Indian and especially the Gujarati humanist and rationalist communities. He was a constant source of inspiration, and his absence leaves a void that will be difficult to fill. However, those whose lives he touched remain committed to carrying forward his legacy, ensuring that his tireless efforts to promote humanism and rationalism will not be in vain.




--

Wednesday, February 12, 2025

ભગવદ્ ગીતા એક મુલ્યાંકન–છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪.

  ભગવદ્ ગીતા એક મુલ્યાંકન–છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪.

(૧) ભગવદ્ ગીતામાં ઇશ્વરનો ખ્યાલ જ 'અંગત ઇશ્વર'(The Personal God)નો છે. આવો ખ્યાલ દરેક ધર્મોએ પણ પોતાના ભક્તો માટે વિકસાવેલો છે. ગીતાના લેખકે અર્જુનના પાત્રની મદદથી પોતાના જીવનની સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય તે માટે દુન્યવી, ભૌતીક કે જ્ઞાન આધારીત માર્ગદર્શન આપ્યું નથી.તેના બદલે પોતાની સમસ્યાઓનું પોટલું ' ઇશ્વર' ના માથે મુકી દઇને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અઢાર અધ્યાયોમાં સાબિત કર્યું છે. ભલે અર્જુનને તમામ હિન્દુઓ દ્રોણાચાર્યના શ્રૈષ્ઠ ધનુષ્ય–બાણાવળી વીધ્યાર્થી તરીકે જાહેર કર્યો હોય, ગાંડીવનો ટણંકાર કરીને દુશ્મનોના મનોબળને જ મહાત કરનાર યોધ્ધા તરીકેના વિશેષ ઇલકાબ આપેલો હતો. પણ ગીતાને રચનારે આજ મહાન યોધ્ધાને ' શ્રીકૃષ્ણ' પાસે બિનશરતી શરણાગતી સ્વીકારતો બતાવ્યો છે.મહાભારતનું યુધ્ધ અર્જુન કે પાંડવોની સેના જીતી નથી પણ તે 'શ્રી કૃષ્ણ'ની ઇચ્છાનું જ પરિણામ છે. 'હરિ ઇચ્છા બલવાન'.

(૨) ગીતાનો આ ઉપદેશ નામે જન્મે હિન્દુની સમસ્યાઓના ઉકેલ માટે તેના અંગે અંગમાં એવો ફેલાવી દીધો છે તેની અસરો હજુ નામ શેષ થઇ નથી. આપણા દેશમાં તો હજુ કુદકે ને ભુસકે તે અસરો વધતી જાય છે. જ્યારે મહંમદ ગઝની સેંકડો માઇલ દુરથી આવીને સોમનાથ પર યુધ્ધ કરતો હતો ત્યારે જે તે હિન્દુ રાજાનું લશ્કર ને શીવ ભક્તો 'શીવલિંગ'ની પુજા કરી મંદિર અને રાજ્ય ને બચાવવા 'ઇશ્વર' ના માથે પેલું ' અર્જુન વાળુ પોટલું' નાંખવા ઘણી 'પુજા–અર્ચના' કરી પણ પેલો 'દેવકી પુત્ર' કઇ કઇ લીલા કરવામાં રોકાયેલો છે કે ફરી ભરતખંડને જ ભુલી ગયો છે.

(૩) ફરી મોગલો આવ્યા, બ્રીટીશરો આવ્યા પણ ઇશ્વરી અંશનો દાવો કરનારા તમામ હિન્દુ રાજાઓની મદદે પણ 'સારથી' બની ન તો ઉપદેશ આપ્યો કે ન તો ' યદા યદા હી ધર્મસ્ય–– સંભવામી યુગે યુગે ની યાદમાં ગાંધીને સ્વધામે મોકલીને તારા નામે 'હથેળીમાં ચાંદ' બતાવનારાઓને હવાલે 'ભારત માતા(!) ને સોંપી દીધી.

 હે! વાસુદેવ પુત્ર! અમને ખબર જ ન પડી કે ' તમે! અમને આશરે ૧૩૦ કરોડ હિન્દુઓને અમારા નસીબ પર ત્યજી દઇને ' નિમિત માત્ર'  ફળોના પોષ્ટીક આહાર પર જીવવા મજબુર કરશો.

(૪) હૈ! અચ્યુત! તું પણ સાંભળી ને સમજી લે! સ્વતંત્રતા પછીની અને ખાસ કરીને ૨૧મી સદીમાં જન્મેલી પેઢી સંભવામી યુગે યુગે વાળાની રાહ જોવાનું જ ભુલી ગઇ છે. તેના બદલે પોતાના ભાવીનું 'સ્ટીયરિંગ ને એક્સીલેટર, પોતાની હાથમાં રાખીને અમારા દેશના હજારો નહીં લાખો વાસ્કોડી ગામા અને ક્રિષ્ટોફર કોલ્મબ્સ પોતાનું ખોબા જેટલું હોડકું લઇને જ્યાં સ્થાઇ થવાની તક મળશે ત્યાં મુળીયાં મજબુત રીતે સધ્ધર નાંખીને ત્યાં ત્યાં ' સિલીકોન વેલી ને એ આઇ, પેદા કરશે.

(૫) બાકી રહેલા હે સ્વજનો!, 'શ્રી કૃષ્ણ' ના ગીતા– ઉપદેશના ' સ્વધર્મં' પ્રમાણે  અયોધ્યા સિર્ફ ઝાંખી હૈ ,કાશી મથુરા બાકી હૈ' તે સદીઓના બાકી રહેલા સ્વપ્નને સાકાર કરવા અમારા 'મોદી–ભાગવતે શરુ કરેલા ધર્મક્ષેત્ર– કુરુક્ષેત્રના યુધ્ધને સફળ બનાવજો. તો પેલા બંનેને ત્રણલોકની સત્તા મલશે કે નહી તે ખબર નથી. કારણકે તે તો 'શ્રીકૃષ્ણે' અર્જુનને માટે 'અનામત' રાખેલ છે.૨૧મી સદીના યુધ્ધ રુપી યજ્ઞમાં આહુતી આપનારને હું સોંગદપુર્વક કહું છું કે પેલા ૮૪ લાખ યોનીમાંથી મુક્તિ અપાવી મોક્ષ તો અપાવીશ. બોલો! ખુશને! હિન્દુ તરીકે ફરી જન્મ લેવામાંથી જ મુક્તિ. ચારેય વર્ણના હિન્દુઓએ નવા 'ધર્મક્ષેત્ર– કુરુક્ષેત્ર' ના મેદાનમાં જઇને કેમ ભાગ ન લેવો જોઇએ?

  

 


--

Tuesday, February 11, 2025

ભગવદ્ ગીતામાં રજુ કરેલ વિચારોનું જ્ઞાન–વિજ્ઞાન અને આધુનિક પરિબળોના સંશોધનોને આધારે તટસ્થ ને પુર્વગ્રહ રહિત મુલ્યાંકન– ભાગ–૩.

ભગવદ્ ગીતામાં રજુ કરેલ વિચારોનું જ્ઞાન–વિજ્ઞાન અને આધુનિક પરિબળોના સંશોધનોને આધારે તટસ્થ ને પુર્વગ્રહ રહિત મુલ્યાંકન– ભાગ–૩.

 હિન્દુ ધર્મશાસ્રોના તમામ ધાર્મિક ગ્રંથોમાં જે ધાર્મીક ગ્રંથે સદીઓ સુધી  હિન્દુસમાજ જીવનને ટકાવી રાખવામાં( જે સે થૈ બનાવી રાખવામાં) એકમાત્ર અગત્યનો ફાળો આપ્યો હોય તો તે ભગવદ્ ગીતા ગ્રંથનો જ છે. સદર ગ્રંથની રચના કરનારે પુરી સમજ અને દુરંદેશીપણા સાથે સમગ્ર હિન્દુ સમાજને એવી વૈચારિક જંજીરોમાં બાંધી રાખવામાં સફળ થયો છે કે સદીઓ સુધી તેના મબલખ ફળો ભોગવનાર સત્તા પક્ષના વર્ગોના (the Bhagavad-Gita has been the most formid­able weapon for the ruling classes) હિતોને સાચવી રાખ્યા છે. માલેતુજાર ને સર્વાંગી રીતે શસક્ત બનાવ્યા છે. પણ માનવ ઇતિહાસમાં જેનો કોઇ પુરાવો ન મળે તેવા તમામ બાકીના વર્ગો જેવા કે વૈશ્ય, તમામ શુદ્રો, સ્રી વર્ગ અને હિન્દુ સર્વહારા પ્રજા જેનું 'તન.મન અને ધન'થી બેફામ શોષણ સત્તાધીશો કરતા આવ્યા છે તે બધાએ ગીતાના ઉપદેશને પોતાનો ગણીને ક્યારેય તેની સામે વિદ્રોહ કે બળવો કર્યો નથી.ગીતાના તત્વજ્ઞાને કાર્લ માર્કસના તર્કબધ્ધ તારણને ખોટુ સાબિત કર્યુ  છે. શું? ' અમારા દેશના વંચિતો કે સર્વહારા( દલિતો, આદીવાસીઓ,સ્રી અને બહુજન સમાજ) ગીતાના ઉપદેશને કારણે પ્રતિક્રાંતીને ઇશ્વરી સર્જન ગણે છે.'

મહાભારતના યુધ્ધના મેદાનની બરાબર વચ્ચે ' અર્જુન– શ્રીકૃષ્ણ' સંવાદ શરુ થાય છે.

 અર્જુને યુધ્ધ ન કરવા માટેના પોતાના વ્યાજબી અને માનવીય–સાંસારીક કારણો રજુ કર્યા છે.ગીતાના રચનારે પ્રથમ અધ્યાયમાં અર્જુન દ્વારા નીચે મુજબના કારણો યુધ્ધ નહીં કરવા રજુ કર્યા છે. જેવાં કે જેની સામે મારે યુધ્ધ કરવાનું છે તે બધા જ મારા પિતરાઇ ભાઇઓ, દ્રોણાચાર્ય અને ભીષ્મપિતાહ જેવા પિતાતુલ્ય વડીલો, સ્વજન અને કુળનો નાશ, વર્તમાન સામાજીક વ્યવસ્થાનો સર્વનાશ, સનાતન ધર્મનો નાશ, વર્ણશંકર પ્રજાનું સર્જન વિ. વિ. માટે ' મારાં ગાત્રો ઢીલા થઇ જાય છે, મોઢું સુકાઇ જાય છે, શરીરનાં રુવાટાં ઉભા થઇ જાય છે, હાથમાંથી  ગાંડીવ ધનુષ્ય સરકી જાય છે'. મારે યુધ્ધ કોઇ કાળે નથી કરવું.

અધ્યાય બીજાથી શરુ કરીને ગીતાના લેખકે અઢાર અધ્યાય સુધી અર્જુનને  જીવનની નરવી વાસ્તવિકતાઓ છે તેને અવગણીને જે કલ્પનાઓ, અવાસ્તવીકતાઓ, અને એકી સાથે ક્ષણભંગુર દેહમાં આત્માના ખ્યાલનો પ્રવેશ કરાવીને જે હિન્દુ જીવન પધ્ધ્તિ વિકસાવી છે તેનાં જ્ઞાન આધારીત મુલ્યાંકન કરવાનો મારો પ્રયત્ન છે.

ગીતાના બીજા અધ્યાયમાં શરીર અને આત્મા વિષે ઘણી બધી તત્વજ્ઞાનીય ચર્ચા કરવામાં આવેલી છે. હિન્દુ માનવ શરીરમાં એકી સાથે બે,એકબીજાથી સ્વતંત્ર અને વિરોધાભાસી પરિબળો અસ્તિત્વ ધરાવે છે.શરીર નાશવંત છે.આત્મા અમર છે. શરીર જીર્ણ થતાં તેનો નાશ થાય છે. પણ તેમાં રહેલ આત્માનું સ્થળાંતર થાય છે. આત્મા 'ન હન્યતે' છે.શ્લોક–૧૯. આત્મા જન્મ લેતો નથી, માટે તે મૃત્યુ પામતો નથી. તે શાશ્વત છે.પણ શરીર નાશવંત છે. પછી શ્લોક ૨૩– નૈનં છિન્દતિં––વિ. ક્ષત્રિય તરીકે સ્વધર્મ યુધ્ધમાં લડવાનો છે. મૃત્યુ પામીશ તો મોક્ષ પ્રાપ્ત થશે ને જીતીશ તો ત્રણ લોકનું રાજ્ય મલશે.દરેક હિન્દુએ જે તે વર્ણમાં( સ્રી માટે પણ સ્રી ધર્મ બજાવવાનો) પોતાનો જન્મ થયો હોય તે વર્ણમાં ગીતામાં નક્કી થયા મુજબનો 'સ્વધર્મ'  બજાવવાનો હોય! ટુંકમાં બીજા અધ્યાયમાં ગીતાના રચનારે આત્માના અસ્તીત્વ સાથે પુર્વજન્મ, વર્તમાનજન્મ અને પુનર્જન્મ, ચારવર્ણ પ્રથા અને માનવ પ્રયત્નોથી પોતાનું ભાવિ માનવી બદલી શકે છે તે આત્મવિશ્વાસ (Self Confidence) ને કાયમ માટે આપઘાત કરાવીને જે કોઇ વર્તમાન સ્થિતિ છે તેમાં ફેરફાર કરવાની ક્ષમતાને કાયમ માટે નાબુદ કરી દેવામાં આવે છે. જેના પરિણામોથી ગીતાના ઉપદેશ પ્રમાણે જે ૨૧મી સદીમાં પણ ભોગવ્યા સિવાય દરેક હિન્દુ એ છુટકો નથી.

ગીતાના રચનારે અર્જુનને ચોથા અધ્યાયના શ્લોક ૧૩માં જણાવે છે કે ' ચાતુવર્ણ મયા સૃષ્ટી'. હિન્દુ સમાજના ચાર વર્ણવ્યવસ્થા મારુ સર્જન છે. બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રીય બાહુમાંથી, વૈશ્ય જાંઘ ને શુદ્ર પગમાંથી જન્મ પામેલ છે. આમ બ્રાહ્મણે જ્ઞાન, ક્ષત્રિયે યુધ્ધ, વૈશ્ય, પટેલ, વિ, વેપાર, કૃષિ અને શુદ્રે તમામની નિસ્વાર્થ સેવા કરવાની. તેને સ્વધર્મ કહેવાય. આજ ચોથા અધ્યાયના ૪૦માં શ્લોકમાં શ્રી–કૃષ્ણે જણાવ્યુ છે કે ' સંશયી આત્મા વિનશ્યતી'. મારા ઉપદેશ કે જ્ઞાન પર સંશય કે શંકા સેવે છે તેનો હું નાશ કરુ છું. સદર અધ્યાયના ૭મા શ્લોકમાં જણાવ્યું છે કે ' યદા યદા હી ધર્મસ્ય'... જ્યારે પૃથ્વી પર અર્ધમ અને પાપ વધી જાય છે ત્યારે તે બધાનો નાશ કરવા હું જન્મ લઉ છું.

મારો જન્મ અને કર્મો અલૌકીક છે. હે! અર્જુન! તારા ચર્મચક્ષુઓથી જોઇ શકાશે નહી.(અધ્યાય–૧૦ શ્લોક–૨.) આ જગતનો સર્જક, સંચાલક અને સંહારક હું છું. (અધ્યાય –૧૦ શ્લોક–૮) તું નહી લડે તો પણ સામેની સેનાના કોઇ યોધ્ધાઓ બચવાના નથી. તું ઉભો થા, શત્રુને જીતીને કીર્તી મેળવી, રાજ્ય ભોગવ!(અધ્યાય–૧૧–શ્લોક–૩૨–૩૩) તું તો માત્ર નીમીત્ત  છે. તું મારુ વીશ્વસ્વરુપ જો! જો કે તારા સિવાય બીજું કોઇ જોઇ શકશે નહી. જેમાં સામા પક્ષના તમામ યોધ્ધાઓ મૃત્યુ પામેલા દેખાશે.(અધ્યાય–૧૧ શ્લોક૪૫)

ગીતાના રચનારે સમગ્ર હિન્દુ સમાજ વ્યવસ્થાને સદીઓ નહી પણ યુગો સુધી ફક્ત ને ફક્ત ભક્તિ દ્રારા જ દુન્યવી પ્રશ્નો ઉકેલી શકાય છે અને તે માર્ગે લઇ જવા માટે જે યુક્તિ–પ્રયુક્તિઓ અર્જુન અને કૃષ્ણના પાત્રોમાં નિરુપણ કરી છે તેનો માનવ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. જ્ઞાન અને કર્મ બંનેને માનવીય સમસ્યાઓ ઉકેલવા માટે અપ્રસતુત સાબિત કરવા ખુબજ બૌધ્ધીક કુસ્તી કરી છે. અર્જુનને નિમિત માત્ર બનાવીને દરેક સજીવે જીજીવિષા ટકાવી રાખવા કુદરતના નિયમોને સમજીને જે પ્રગતી સાધીને ૨૧મીસદી સુધી આવ્યો છે તેનો નામશેષ કરવા માટે જે વિશેષણો વાપર્યા છે તેની નોંધ લેવાની પણ તાતી જરુરીયાત છે.'નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં કર્મ કરવું, કર્મણેવાધિકા રસ્તે માફલેષુ કદાચન, જગતની વાસ્તવિકતાઓ સામે જળકમળવત બનવું વિ.વિ. દુન્યવી પ્રશ્નો ઉકેલવા માનવીય સહકાર મેળવી કુદરતની વિઘાતક અસરોમાંથી કેવી રીતે બહાર નીકળવાને બદલે ગીતાનો લેખક અર્જુનને સલાહ આપે છે કે સમાસ્યાઓના ઉકેલ ને બદલે તુફાન આવે તો પેલા કાચબાની માફક પોતાના અંગો સંકોરી લેવા!

ગીતાના બોધ પ્રમાણે 'જ્ઞાન એટલે શું?' અધ્યાય–૧૩– જ્ઞાનની વ્યાખ્યા–  પરમાત્માના સાક્ષાત્કાર સાથે થનારી અનુભુતિનું નામ જ્ઞાન. તેનાથી વિપરીત બધુ અજ્ઞાન. જ્ઞાન સાક્ષાત્કારનો પર્યાય છે.'

છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪ હવે પછી.  

 




--