Sunday, December 6, 2020

સમરથ કો દોષ ન કોઇ ગોંસાઇ


સમરથ કો દોષ ન કોઇ ગોંસાઇ

 કેનેડાના પ્રધાન મંત્રી જસ્ટીન ટ્રુડેઉ શાંતીથી આંદોલન કરવાના પંજાબ કિસાનોના હક્કને ટેકો આપે તો તેને ભારતના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કે દખલગીરી કહેવાય. દિલ્હીના કેનેડીયન દુતાવાસને સમન્સ મોકલાય!

 પણ ભારતના વડાપ્રધાન મોદી અમેરીકાના ટેક્ષસાસ રાજ્યના હ્યૂસ્ટન શહેરમાં જઇને " હાઉ ડી મોદી" ના કાર્યક્રમમાં ભાગ લઇને "અબકી બાર ટ્રમ્પ સરકાર" નો નારો તે પણ ડોલાન્ડ ટ્રમ્પના હાથ પકડીને  આખા સ્ટેડીયમાં ફરે તેને અમેરીકાના રાજકારણમાં દખલગીરી નહી તો બીજુ શું કહેવાય?

સમરથ કો દોષ ન ગોંસાઇ કે પછી હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા!


--