Friday, April 19, 2024

આપણા સૌનો એક નંબર નો દુશ્મન નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી હિન્દુત્વવાદી વિચારસરણી ?

આપણા સૌનો  એક નંબર નો દુશ્મન  નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી  હિન્દુત્વવાદી વિચારસરણી ? શું રોગના ચિન્હો અને રોગ એક હોય છે? નમો તો હિન્દૂ રાજ્ય સ્થાપવા માટેનું સાધન છે. કઠપૂતળી છે! નમોને કહીએ કે  તમે અટલજીની માફક લાહોર -દિલ્હી સમજોતા એક્પ્રેસ્સ શરૂ કરો અને બાકી નું કામ પાકિસ્તાનમાં  જઈને  ઝીણાની મઝર પર ચાદર ચઢાવી આવો ! પછીના ભવિષ્ય  માટે તમારી  હસ્તરેખા ભાજપના  માર્ગદર્શક મંડળના વડા અડવાણીજીની બતાવી દેજો!   

What is the purpose of fighting for the signs & symptoms of Hindutva & keeping & not making sincere  efforts to eradicate it ? Is there any possibility of NAMO surviving in the absence of HINDUTVA?

સિનિયર પત્રકાર શ્રવણ ગર્ગ ની આયુટ્યૂબને  સાંભળવા અને સમજવા વિનંતી છે! દસથી બાર મિનિટની યુ ટ્યુબ છે.

Sharvan Gagr- https://youtu.be/g8BxRnPjlH4?si=LAHjAnKopapEEWDC



--