Sunday, May 26, 2024

હરખ! હવે ઓ હિન્દુસ્તાન!

હરખ! હવે ઓ હિન્દુસ્તાન! વિશ્વની દસમી અજયબી " ફક્ત નરેન્દ્ર ". વિશ્વના આશરે 200 દેશોમાં ભારત દેશનો ઈશ્વરી પયગ્મ્બર તારીખ 4થી જૂને ઈશ્વરી ઈચ્છા હશે તો પ્રથમવાર દેશનો વડોપ્રધાન બનશે. સને 2014થી 2024સુધી આપણા દેશને લલાટે ભારતીય જનતા પાર્ટીએ સર્વાનુમતે પસંદ કરેલા એક નાગરિક નામે "નરેન્દ્ર દામોદરદાસ મોદી" મૂળ વડનગર(ગુજરાત)ના, બનારસમાંથી ચૂંટાયેલા  સંસદસભ્યને માનનીય વડાપ્રધાન બનાવ્યા હતા.    

" મારા માતુશ્રી હીરાબા જીવતા હતા ત્યાં સુધી હું વિચારતો હતો કે હું તેમની કુખે જન્મેલો છું. તેમના મૃત્યુ બાદ મને એવા અનુભવો થવા માંડ્યા 

કે " મને પ્રતીતિ થઈ ગઇ છે કે હું ઇશ્વરે મોકલેલ પયગમ્બર છું".હું કોઈપણ માતાના પેટેથી કુખે જન્મેલો જૈવીક એકમ બિલકુલ નથી.  મારામાં જે શક્તિ છે તે મને ઈશ્વરે આપેલી છે. મારામાં જે કાબેલિયત,શારીરિક ઉર્જા ,હ્ર્દયમાં નિખાલસતા અને તે માટેની કામ કરવાની પ્રેણા તે ઈશ્વરી દેન છે. હું તો ઈશ્વરે તેનો ઉદ્દેશ પાર પાડવા મોકલેલું એક માત્ર સાધન છું ." 


In an interview to News 18, PM Modi said, "Until my mother was alive, I used to think I was born biologically. After her demise, when I look at my experiences, I am convinced that I was sent by god. This strength is not from my body. It has been given to me by god. That's why God also gave me the ability, strength, pure heartedness, and also the inspiration to do this. I'm nothing but an instrument that god has sent." ( સૌજન્ય ગુગલસર્ચમાંથી ભાવાનુવાદ) 



--