Saturday, September 25, 2021

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન– ગુજરાત–આયોજીત “ માનવવાદ” HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશનગુજરાતઆયોજીત

 " માનવવાદ" HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ.

સુચીત વિષયોની યાદીમાનવવાદ શું છે?

()માનવવાદી વિચારસરણીનો વૈશ્વીક અને ભારતીય ઇતિહાસ, માનવજાતનું મુળ માનવ છે., તે માનવકેન્દ્રી વિચારસરણી છે. માનવ સ્વયંમ જ પોતે જ પોતાના માટે સારુ છું કે ખોટું શું નક્કી કરનારો છે. ( The man is the measure of everything.)

() કુદરત નિયમબધ્ધ છે, માનવી કુદરતનો ભાગ છે માટે તેનું સંચાલન નિયમબધ્ધ છે. અન્ય સજીવોની માફક માનવ જૈવીક ઉત્કાંતીનું સર્જન છે. માનવીય મુલ્યોનું સર્જન અન્ય પ્રાણીઓની માફક જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી પેદા થયેલું છે્

() સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મનિરપેક્ષ નૈતીકતા, ત્રણ પાયાના માનવ મુલ્યો છે.

() આ ઉપરાંત, બીજા તમામ સામાજીક, આર્થીક, રાજકીય વિ સમસ્યાઓ  પ્રવાહોનું માનવવાદી વિચારસરણી આધારીત મુલ્યાંકન,

() માનવવાદી ક્રાંતિનું બીજી અન્ય ક્રાંતિઓ જેવી કે ધર્મ આધારીત ક્રાંતિ, લશ્કરી ક્રાંતિ, સામ્યવાદી ક્રાંતિ અને ગાંધીવાદી ક્રાંતિની સરખામણીએ મુલ્યાંકન.

() - માનવવાદ એ તર્ક અને મૂલ્યોઆધારિત વિચારપદ્ધતિ છેજડ, આચારકેન્દ્રી, કોઈ વ્યક્તિ કે પુસ્તકના શબ્દોને આખરી સત્ય ગણતી વિચારધારા નથી.- માનવવાદી વલણ અપનાવવા સામેના પડકારો- ભૂતકાળમાં અને વર્તમાનના સંદર્ભમાં - માનવવાદી હોવું એટલે શું (લક્ષણોની યાદી) અને શું નહીં (લક્ષણોની યાદી).

સુચીત વિષય નિષણાતોની યાદીબીપીન શ્રોફ ભુતપુર્વ પ્રમુખ, (ગુ મુ રે અ).અશ્વીન કારીઆ નિવૃત આચાર્ય લો કોલેજ પાલનપુર, ડૉ.પ્રો.મિહીર દવે (કોમર્સ કોલેજ પાલનપુર,) ડૉ ઉર્વીશ કોઠારી,જાણીતા પત્રકાર,મનિષી જાની લેખક,તથા ફિલ્મ પ્રોડયુસર, અને બીજા.

રજીસ્ટે્શન તથા અન્ય જરૂરી વિગતો

અભ્યાસક્રમની શરૂઆતતા ૨૧૦૨૧ શનિવારગાંધી જન્મજયંતિ.

અભ્યાસક્રમની સમય મર્યાદાપ્રતિ શનિવાર અને રવીવાર નિયમિત સાંજના ૫-૦૦થી ૬૦૦ ઓન લાઇન વેબીનાર કુલ ૨૪ કલાસ ત્રણ માસ.

સદર કોર્સમાં પ્રવેશમાં મેળવવાની અનિવાર્ય લાયકાતો

() શૈક્ષણીક લાયકાત સ્નાતક કે ગ્રેજયુએટ કોઇપણ વિધ્યાશાખાના.

() ઉંમર વર્ષ ૪૦ થી (ફરજીયાત નહી) ઉપર  નહી..

() અભ્યાસ ક્રમને અંતે નિયમ પ્રમાણે કોર્સ પુરો કરનારને સંસ્થા વતી પ્રમાણપત્ર આપવામાં આવશે.

  ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશીયેસન વતી

 ડૉ સુજાત વલી પ્રમુખ (ગોધરા)(99794 22129).

 પિયુષભાઇ જાદુગર એડવોકેટ) ચાંદખેડા અમદાવાદ. (94260 48351 ).

સંપર્ક વ્યક્તીઓડૉ પ્રો. મિહિર દવે (94283 69261) પાલનપુર.

  ડૉ નરેન્દ્ર શાસ્રી 98980 75677 (અમદાવાદ) 

  ડૉ અનીલ પટેલ ( 93278 35215)(ગાંધીનગર).

અને અરૂણ ગાંધી વિધ્યાપીઠ ( 94282 14260) ગાંધીનગર.

 સિધ્ધાર્થ દેગામી, પ્રમુખ. સત્ય શોધક સભા, સુરત

 (94268 06446).

વિધ્યાર્થીઓ તથા અભ્યાસક્રમમાં જોડાવા માટેનો ફોર્મનો નમુનો

 *ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશિએશન* *આયોજીત માનવવાદી  ONLINE અભ્યાસક્રમનું પ્રવેશ ફોર્મ :*

 

 

(1)વિધ્યાર્થીનું નામ :

 

[English મા  આધાર કાર્ડ મુજબ નામ લખવું]

:

 

 

(2)કાયમી સરનામું :

 

 

 

(3)જન્મ તારીખ :

      

 

(4)વર્તમાન/પૂર્ણ કરેલ કૉલેજના અભ્યાસક્રમનું નામ :

 

(5)કૉલેજ અને સંલગ્ન યુનીવર્સીટીનું નામ :

 

(6)મોબાઇલ નંબર :

 

WhatsApp Number :

 

 

(7)Email  :

 

 

8) વિદ્યાર્થીનો વ્યવસાય/પ્રવૃત્તિ/કાર્યક્ષેત્ર અંગે ટૂંક માં માહિતી  : ( ફરજીયાત નથી)

 

 

 

 

ફોર્મ ભર્યા તારીખ :

 

વિદ્યાર્થીની સહી :

 


--