Tuesday, May 30, 2023

“અમારે ત્યાં એક યુરોપથી આવ્યા.

(1)    "અમારે ત્યાં એક યુરોપથી આવ્યા. અને અમારી પ્રજાના એક હાથમાં બાયબલ પધારવી દીધુ.  બીજા અરબસ્તાનથી આવ્યા અને બાકીના હાથમાં કુરાન આપી દીધું. ત્રીજા, કોલબંસે શોધેલી નવી દુનિયામાંથી  તે લોકો આવ્યા. 'અમારા વહાલા થઇને' સ્ટીમરોની સ્ટીમરો ભરીને સાંકળોથી મારા વડીલોને બાંધી બાંધીને ન્યુયોર્ક, વોશીંગટન ને શીકાગોના 'એમ્પયાર સ્ટેટ બીલ્ડીંગ, સીયર્સ ટાવર અને વોશીંગટન ડીસી બનાવવા લઇ ગયા." –  લીઓ ઉગ્વે(Leo Igwe)– પ્રમુખ હ્યમેનીસ્ટ એસોસીયેશન, નાઇજીરીયા. ( Key note Address – 82nd American Humanist Association- Denver- Colorado( USA).

(2)     ઉપરના તજજ્ઞોની સરખામણીમાં ભારતીય ધર્મસ્થાપકોનો બુધ્ધિ આંક (I Q) સર્વશ્રૈષ્ઠ પુરવાર થયો! તેઓએ પોતાના જ એક જ ઉદરમાંથી( ગર્ભમાંથી) સહોદરીઆઓને જ 'ગીતાના' સ્થાપક કૃષ્ણ સર્જીત હિંદુ વર્ણવ્યવસ્થામાં દલીત બનાવી દીધા. તેમના સામુહિક શ્રમનો પેઢીઓ પ્રતિ પેઢીઓ 'નિષ્કામ કર્મ અને તે પણ સ્થિપ્રજ્ઞ સ્થિતિમાં' ઉપયોગ કરી કરીને ગોકુલ મથુરા, અયોધ્યા, કાશી અને તિરુપતિ બાલાજી બનાવી દિધા. શાબાશ,અભિનંદન.

ભારતીય ધર્મસ્થાપકો અને તેના વર્તમાન દિલ્હી સ્થિત સત્તાધીશ વારસદારોને!.   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


--