Thursday, December 8, 2022

શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મશ્લાઘા(Narcissism) અને આત્મરતીવૃત્તી(Narcissistic Attitude) જેવા માનસીક રોગના શિકાર બની ગયા છે?

શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મશ્લાઘા(Narcissism) અને આત્મરતીવૃત્તી(Narcissistic Attitude) જેવા માનસીક રોગના શિકાર બની ગયા છે?

અમેરીકાના મેરીલેંડ રાજ્યની રાજધાની બાલ્ટીમોર શહેરમાં આવેલ જ્હોન હોપકીન્સ હોસ્પીટલના મનોચીકીત્સક ડૉ. જ્હોન ગાર્ટનરે( John Gartner, a psychotherapist at Johns Hopkins Hospital in Baltimore)અમેરીકન ભુતપુર્વપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વમાં ઉપર મુજબનું માનસીક વલણ તરતજ નજરે પડતું હતું. According to him, Donald Trump is a clear example of this disorder.સદર મનોચીકિત્સક ડૉનું બિનદાસ તારણ હતું કે આ રોગ માટેની કોઇ સારવાર નથી.આ રોગનો શિકાર બનેલ દર્દી જીંદગીભર ઇચ્છે તો પણ તેની અસરોમાંથી મુક્ત થઇ શકતો નથી. Moreover, something that he didn't hesitate to point out was that this condition has no treatment. It's irreversible.

 જર્મન  મનોવૈજ્ઞાનીકDr Eric fromm ડૉ એરીક ફ્રોમે Malignant Narcissism દુષ્ટ, કપટી, દ્વેષી, જીવલેણ આત્મશ્લાઘા અને Narcissistic Attitude- આત્મરતીવૃત્તી ધરાવતા વ્યક્તીના નીચે મુજબના લક્ષણો શોધી કાઢયા છે.એરીક ફ્રોમની દ્રષ્ટીએ માનવજાતે ચાર હાનીકારક અનીષ્ટો શોધી કાઢયા છે. જેવાકે ()માનવ સર્જીત અનીષ્ટ જેવાકે યુધ્ધ, પોતાના સીવાય અન્ય માટે નફરત, ખુન, જુઠ્ઠાણું, ભષ્ટાચાર(૨)દૈવી વળગાડ ભુત પ્રેત.નો શરીર પ્રવેશ,(૩) કુદરતી અનીષ્ટો જેવાં કે ધરતીકંપ, હરીકેન્સ, ટોરપીડો વિ.(૪) જંગલમાં થતો એકબીજા પ્રાણીઓની  સજીવ હીંસા. એરીક ફ્રોમના તારણ પ્રમાણે કપટી આત્માશ્લાઘા એ માનવજાતને મળેલું પાંચમું દુષણ છે. તેના લક્ષણો નીચે મુજબ વ્યક્તીમાં હોય છે.

(આવી વ્યક્તી પોતાની જાતને ભુતકાળમાં થઇ ગયેલા ને વર્તમાનમાં તેની સાથે જીવનારા તમામ કરતાં પોતાની જાતને હંમેશાં ચઢીયાતો જ મહેસુસ કરે છે. અને અન્ય પાસે સતત તેવી ખેવના રાખે છે. તેને ક્યારેય સાથીદારો(? ખરેખર તેને કોઇ સાથીદાર હોતો જ નથી.) સહીત કોઇના પ્રત્યે સહાનુભુતી કે સહભાવ હોતો નથી. જે હોય છે તે પોતાના સ્વાર્થની સીડી ચઢવા માટે જ હોય છે.સને ૧૯૬૪માં એરીક ફ્રોમે આત્મશ્લાઘી વ્યક્તીત્વના લક્ષણો જણાવતાં કહ્યું હતું કે તે ' શબ્દોનો આડંબર કરતો,સાચા અર્થમાં અસામાજીક( બીનલોકશાહી વલણો ધરાવતો) અને દુશ્મનાવટ ભરેલા વર્તનથી તેનું વ્યક્તીત્વ ખદબદ હશે. તેના વીચાર, વાણી અને વર્તનમાં ક્યારેય માનવ અનુકંપા લેશમાત્ર નહી હોય. હા! તે લાગણીશીલ દંભ બતાવવામાં શ્રૈષ્ઠ એકટર હોય છે.અને તે સતત કાવતરાખોર, કુટનીતીજ્ઞ અને આધુનીક ચાણક્ય તરીકે પોતાની જાતને ઓળખાવે છે.(He described it as a condition in which an individual is characterized by grandiloquent, antisocial, and hostile behavior.... The people who have it dehumanize every scenario they're in. Their lack of empathy and Machiavellianism( સતત ષડયંત્ર રચનાર, કુટનીતીજ્ઞ, ચાણક્ય) could harm people. આવા વ્યક્તીઓ હીંસક કાર્યો કરવા અને કરાવવા માહેર હોય છે.( The one where individuals are capable of performing violent acts. However, Fromm was a pioneer in his attempt to make it clear that narcissism is the root of many harmful human behaviors.)

આંત્યતીક આત્મશ્લાઘાવાળું વ્યક્તીત્વ અને અસામાજીક વર્તણુકો એક બીજાના સહોદર હોય છે.

(Extreme narcissism and antisocial behavior Hence, malignant narcissism is a combination between the most pronounced narcissism and that antisocial behavior so common in psychopathy It is a neuropsychiatric disorder marked by deficient emotional responses, lack of empathy resulting in persistent antisocial deviance and criminal behavior.)

·         A huge feeling of grandiosity (ભવ્ય, મોટાઇ, ભવ્યતાની છાપ ઉભી કરવી)

·         Lack of empathy.( સહાનુભુતીનો અભાવ)

·         Lack of remorse. ( પશ્ચાતાપ કે પરીતાપનો અભાવ)

·         Impulsiveness.( આવેગી, મનમોજી, લાગણીજન્ય)

·         Disdain( ધિક્કાર,નફરત, અણગમો, તિરસ્કાર) for other people's rights.

·         A tendency for deception (છેતરપીંડી, દગો કરવો,ખોટીવાત ગળે ઉતારવી, ઠગાઇ, છળકપટ કરવી) and destructive ( વિનાશક, ખંડનાત્મક, નાશકરનારો,) behavior.

 "They feel powerful due to those qualities that they believe were given to them at birth. I'm better than you, therefore I don't need to prove anything. I don't need to interact with anyone or make any effort either. I move further and further away from reality the more I maintain this image of greatness."

 

આવી વ્યક્તીઓને મનોવીજ્ઞાનમાં Paranoid તરીકે ઓળખવામાં આવે છે. તેના મુખ્ય લક્ષણો– અવિશ્વાસઅનેવહેમી, લોકોને નુકશાન પહોંચાડવાની પ્રવૃત્તીમાં સતત રસ ધરાવતા  હોય છે. પરપીડનનો ટેકેદાર, ક્રુરરીતે અન્યોને રંજાડવામાં આનંદ ધરાવનાર હોય છે. આત્મશ્લાઘી વ્યક્તીત્વ હીટલર ને મુસોલીની બનવા ફક્ત સંજોગો ને સમયની રાહ જોતા હોય છે.(Malignant narcissists only require the right circumstances to become tyrants)

: 5 Causes of Narcissistic Personality Disorder

આવી વ્યક્તીઓ સતત છુપી લઘુતાગ્રંથી સખત પીડાતા હોય છે. સાથીદારો તથા તમામ માનવ જીવનના ક્ષેત્રોમાં પોતાનીથી  અન્યોની સીધ્ધીઓને ક્યારેય સાંખી શકતા નથી.( Many hidden traits that denote feelings of inferiority.)

આત્મશ્લાઘી વ્યક્તીત્વના ઘડતરમાટે તેમનો બાળપણનો ઉછેર મુખ્યત્વે જવાબદાર હોય છે.સતત નીંદનીંય, ઠપકાપાત્ર અને નફરત સાથેનો બાળઉછેર,આવી ગુનાહીત લાગણીમાંથી વિકૃતી જન્મ લે છે કે હું તમારા બધા કરતાં ચઢીયાતો થઇશ. બાળઉછેરમાં મળેલો અનાદર,અવગણના અને ઉપેક્ષા બાળકના મનોજગતમાં પોતાની અને તેની દુનીયા વચ્ચે એક દિવાલ બનાવી દે છે.જે મનોવૈજ્ઞાનીક દિવાલનું નામ છે આત્મશ્લાઘા.સદર લક્ષણ તે વ્યક્તીની તમામ નબળાઇઓને માનસીક રક્ષણ આપતો કીલ્લો બની જાય છે.

આ મનોવૈજ્ઞાનીક વિષયમાં વધુ રસ ધરાવનાર મિત્રોને આ એરીક ફ્રોમની યુ ટયુબ વિડીયો જોવા વિનંતી છે.

U tube on Psychology of Narcissism by Eric fromm.

 

 


--