Monday, October 30, 2017

જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–


જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–

તારીખ ૩૦મી ઓકટોબર સને ૧૯૭૭ ને દીવસે જયપ્રકાશ નારાયણે આર એસ એસ માટે નીચે મુજબના નીરીક્ષણો કર્યા હતા. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે  દેશમાં જરૂર ઉભી થાય તો આર એસ એસમાટે ખાસ કાયદો ઉભો કરવો જોઇએ. આર એસ એસના ભવીષ્ય માટે સવાલ પુછતાં જયપ્રકાશજીએ કહ્યું હતું કે " હું આર એસ એસ સામે કોઇપણ કાયદાકીય પગલાં લેવાની વીરૂધ્ધ છું પણ જરૂર પડે તો તેની સામે ચોક્ક્સ કાયદેસરનાં પગલાં લેવા જોઇએ." વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  આર એસ એસે તેની સંસ્થામાં દેશના બધીજ  કોમો માટે તેના બારણાં ખોલી નાંખવા જોઇએ. અથવા તેની આ દેશમાંથી પ્રવૃતીઓ સંકેલી નાંખવી જોઇએ. મારા મત મુજબઆ દેશમાં આર એસ એસના અસ્તીત્વને ટકાવી રાખવાનું કોઇ કારણવ્યાજબી કારણ નથી. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ એડીટોરીઅલ પેજ ૩૦– ૧૦– ર૦૧૭. (જયપ્રકાશજી જ્યારે વિચારતા હતા ત્યારે સને૧૯૯૨નો બાબરી દ્વવ્સ થયો નહતો અને ગુજરાતના ૨૦૦૨ના કોમી તોફાનો થયા ન હતા.અને તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીને રાજ્યધર્મ બજાવીને રાજીનામું આપવાની વાત કરી હતી.)

 આર એસ એસ વડા મોહન ભાગવતને મોદી સરકાર ઝેડ કેટેગરીની સુરક્ષા ૨૪ કલાક ૬૦ કમાન્ડોઝ સાથે પુરી પાડે છે.

 JP on RSS
Jayaprakash Narayan said that if necessary, there should be law to deal with the RSS. Replying to a question on the future of the RSS, he said: "I am against any legal action, but if necessary, that should be done." He said that the RSS should either open its doors to other communities
or wind up its activities. "I am clear that the RSS has no justification to exist now,"
he said.

RSS chief Mohan Bhagwat gets 'Z' VVIP security cover

   Sun, Jun 7 2015 05:58:51 PM

New Delhi, Jun 7 (PTI): Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat has been extended top category 'Z ' security cover with the commandos of CISF having been tasked with the job.

--