Tuesday, August 29, 2023

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૨.

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૨.

શ્યામ માનવ આ લેખમાં પોતાની સંસ્થા "મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિ" દ્રારા જુદા જુદા બાબાઓના સ્રીઓના જાતીય કુકર્મોની વિગતો અને તેમના શોષણની વ્યક્તિગત બાબાઓના નામજોગ પધ્ધતિઓની માહિતિઓ એન્કર આનંદ વર્ધમાન સીંગને યુ ટયુબ વિડીયોમાં જણાવે છે.

સૌ પ્રથમ, મેં આ પડકારની વ્યક્તિગત અને સામુહિક સમાજમાં વ્યાપક અસરને સમજતાં જાતીય લાગણી (Sexual instinct & feelings)શું છે તે સમજવા વૈજ્ઞાનીક ઢબે ઉંડો અભ્યાસ કર્યો. સને ૧૯૮૮માં મરાઠી ભાષામાં '१९८८ में बुआ- बाजी बडी स्रीआंसा नामकी मराठीमें किताब लिखी.' અમારા સંઘર્ષમાં મને મહારાષ્ટ્રમાં આ સમસ્યા સામે સાંસ્કૃતિક ચળવળ ચલાવતા " આચાર્ય અત્રૈજી" નો સંપર્ક થયો. અત્રૈજી આ ક્ષેત્રમાં જાણીતા ઉચ્ચકક્ષાના વક્તા હતા, સંપાદક હતા, પત્રકાર અને સૌથી મોટાગજના નાટયકાર હતા. અત્રૈજી એક નાટક લખ્યું હતું. જેનું નામ "एक नाटकना नाम था वृक्ष ते थे छाया- बुआ ते थे-बाया. जहॉ पेड होती है वहां छाया होती है, एसी ही जहां बाबाओ रहते है वहां साथ में स्रीयां भी होती है।"

(1)  સુંદરલાલ મહારાજ– આ મહારાજે બાબાગીરીમાં નાણાંકીય મુડી રોકાણ સિવાય તન, મન અને ધનનો અઢળક નફો છે તે સમજી લીધું. તેથી ભારતીય લશ્કરમાંથી ઓફીસર્સની રેન્કમાંથી મરજીયાત નિવૃત્તિ લઇને બાબાગીરી શરૂ કરી દિધી. કોલકત્તામાં ' રામ સ્નેહી પંથ' નામના સંપ્રદાયની સ્થાપના કરી દિધી. તેના તે પ્રમુખ બની બેઠા. પોતાની વ્યાસપીઠ પરથી ભક્તો– ભક્તાણીઓને સમજાવતા હતા કે " આપણા બધાના જીવનનો કોઇ આખરી ઉદ્દેશ હોય તો તે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે." મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ આપણને પેદા કર્યા છે.પુરુષોને નવ માર્ગે મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ સ્રીઓને દસમા માર્ગે મોક્ષ પ્રાપ્ત થાય છે. અને સ્રીઓને દસમા માર્ગે મોક્ષ પ્રાપ્ત કરવો સરળ  છે. આવી વાતો જાહેર પોતાના કથા વાર્તા પ્રવચનોમાં કરતા હતા.

 ત્યારબાદ સ્રીઓ માટે ખાસ અને પુરુષોની સંપુર્ણ ગેરહાજરીમાં પોતાની અમૃતવાણીમાં(!) ઉપદેશ આપતા હતા કે સ્રીઓ માટે દસમો મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ છે " બાબા કે ગુરુની સાથે શારીરીક સંબંધ રાખવાથી જ પ્રાપ્ત થાય છે. " उस वक्त वो कहेते थे कि केवल आपको मोक्ष प्राप्त नही होगा. जो स्री मेरे साथ याने - गुरु के साथ मे संबंध रखेगी उसके पतिको मोक्ष होगा, पिताजी को मोक्ष होगा, भाइ को मोक्ष होगा मगर उसकी मा, बहेन ओर लडकी मोक्ष प्राप्त नही होगा। हर स्री को मोक्ष प्राप्त करना है तो और अपने पुरुष रिस्तेदारो को मोक्ष प्राप्त करना है तो उस स्रीको बाबा के साथ शारिरीक संबंध रखना होगा। जब वो विदर्भमें आये तो हमने ऐक्षपोझ किया फिर से वो महाराष्ट्र मे कभी नहीं आया.

(2)  ગુલાબ બાબા– આ બાબા જ્યારે પોતાની મોહમાયાજાળ કથા દરમ્યાન બિછાવા માંગતા હતા ત્યારે કથા મંડપમાં એક પંદર વર્ષની છોકરી જમણા હાથમાં શ્રીકૃષ્ણની પિત્તળની નાની મુર્તી હથેળીમાં લઇને ચારેય બાજુ ફરતી હતી. પછી તે બોલતી હતી કે 'હું ગુલાબ બાબાની રાધા છું.' આ બાબા પોતાની અતિવયસ્ક ઉંમર ને કારણે જાતી હવસ ભોગવવાને અસમર્થ બનતાં તેણે ૧૨થી ૧૫ વર્ષની બાળાઓને પોતાની બીજી જનેતા છે તેવું જાહેર કરીને, તેમના ખોળામાં બેસીને મા ની માફક સ્તનપાન કરતા હતો. કથા મંડપમાં ફરતી પેલી છોકરી સાથે તેની દાદીમા બધાને કહેતી હતી કે બાબા મારી પૌતીને મા સંબોધીને સ્તન પાન કરે તેમાં ખોટું શું છે?

(3)  ડૉ સુખદેવા બાબા–આ બાબાનો પ્રથમ ધંધો બની બેઠેલો ડૉક્ટરનો હતો. તે ચોથું ધોરણ પણ પાસ નહતો.ડૉ સુખદેવ બાબાની સલાહ લઇને તેના દલાલો લોકોને દવા આપતા હતા. "बडे बडे राज्य मंत्रीओ उसके चरणमें आ कर माथा ठेकते थे.." તેની પાસે જે છોકરીઓ આવતી હતી તે બધાના કુમળા મન પર આ ડૉ બાબા એવું ઠસાવવામાં સફળતા પ્રાપ્ત કરતા હતા કે તે ગયા જન્મે સ્વામી વિવેકાનંદ હતા. અને તેના પહેલાના જન્મમાં તે ભગવાન શ્રી કૃષ્ણ હતા.બાબા જ્યારે કૃષ્ણ હતા ત્યારે તેના સત્સંગમાં ચાલુ સમયે આવતી કુમળી દિકરીઓ "રાધા" હતી. તેમની સાથે આ ડૉ બાબો રાસ રમતો હતો. गयेजन्ममे विवेकानंद का अवतार था- उसके पहेले श्री कृष्णके अवतार था—और तुम राधा थी.या फिर तुम एक गोपी थी.-पुर्नजन्म की बात कह कर जातीय संबंध करता था- આ ડૉ બાબાને અમે ખુબજ વ્યવસ્થિત રીતે, જાહેરમાં આયોજન  પુર્વક સમાજમાં ખુલ્લો પાડયો હતો.

(4)  કૃપાળુ મહારાજ– અમારા મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ પ્રાંતમાં નાગપુર, અમરાવતી અને આકોલા જીલ્લાઓમાં આ બાબા ખુબજ પ્રસિધ્ધ હતા. હાલ જીવીત નથી. તેને ૧૨થી ૧૪ વર્ષની કુમળી બાળાઓનું જાતીય શોષણ કરવાની આદત હતી. खुद प्रवचन नहि करते थे- उनके शिष्य प्रवचन करते थे..सिर्फ दर्शन देनेको लोको के सामने बेठते थे- सामने बेठके उधर इधर देखते थे – फिर-पसंद लडकि कि तरफ उंगली बताते थे- गुजरातके आशाराम बाबा टोर्च बताते थे- जो लडकि पर उंगलि बताते थे- शिष्या वो लडकिको पकड कर – तुम्हारा भाग्य् खिल गया है, बाबाने तुम्हे  गये जन्मकी राधा डिकलेर किया है।-आज तुम पवित्र होने वालि हों.. १३- १५ सालकी लडकिको ये बाबा एसे ढंग से बलात्कार करता था- -बाबा को बिमारीथी- इजेक्युलेशन कभी होता हि नहि था। इस लिए बहोत टोरचर करता था-नागपुर कोर्ट में केस किया मेडीकल होस्पीटलमे सारवार कराना पडा- बाबा फिर ऐरेस्ट हो गया-जमानत मिल गया बाद में बाबा कुदरती मौत से मर गया केस रफातफा हो गइ।

(5)  કૃપાળુ મહારાજની બાળપણમાં દિક્ષા લીધેલી અમારા વિસ્તારમાં એટલી બધી પુખ્ત ઉંમરની યુવાન સ્રીઓ છે કે જેમને તેમના ઉપર જણાવેલા ત્રણ શહેરની પ્રજા સારી રીતે ઓળખે છે. હાલ આ યુવતીઓ ૨૫થી ૩૦ વર્ષથી વધારે ઉંમરમાં મોટી થઇ ગઇ છે. કોઇક યુવતીઓ ખ્યાતનામ સ્રી નીષ્ણાત ડૉકટર્સ છે. એડવોકેટ કે ચાર્ટડ એકાઉન્ટની ફર્મ ધરાવે છે. કૃપાળુ મહારાજે દીક્ષા આપેલ બાલિકાઓની તેમના મા–બાપઓએ દીક્ષા લીધા બાદ વાજતેગાજતે બગીમાં બેસાડીને વરઘોડા કાઢયા હતા. તે દીક્ષા લીધેલ કુટુંબો પ્રતિષ્ઠીત હોવાથી આજે પણ  તે યુવતીઓને સમગ્ર શહેર ઓળખે છે. માટે અમારી સંસ્થા પર શહેરી સમાજનું દબાણ હતું કે કૃપાળુ બાબાને એક્ષપોઝ કર્યા વિના કુદરતી મોતે મરવા દો.

(6)  આસારામ બાપુનું આધ્યાત્મિક(?) સાથે રાજકીય સામ્રાજ્ય– અમારી સંસ્થાની મુંબઇ શાખામાં અગાઉથી નક્કી કરીને મને દીલ્હીના એક બહુજ ખ્યાતનામ ડૉકટર મળવા આવ્યા હતા. આ ડૉકટર દેશના રાષ્ટ્રપતિના અંગત ડૉકટર હતા. ડૉકટરે મને ફરીયાદ કરીકે મારી દિકરી એમબીબીએસમાં પાસ થયા પછી એમ ડી કરતી હતી. એક દિવસ તેણીએ મને હોસ્ટલમાંથી રાત્રિના આઠ વાગે ફોન કર્યો કે પપ્પા! મને આશરામ બાપુએ બોલાવી છે. હું તેમના આશ્રમમાં જઉ છું. તે દિવસ પછી મારી દિકરી ગાયબ થઇ ગઇ છે. તેણીનો કોઇ અતોપતો ભાળ આજદિન સુધી મલી નથી. मे राष्ट्रपति से लेकर सब जगह गुहार कर चुका हु, मगर मेरी बच्चीका पता मिलनेकि कोइ गुंजाइस इस राज्यव्यवस्थामें नही है।आप कुछ कर शको तो कर पाओ।

શ્યામ માનવે ડૉકટરને જવાબ આપ્યો કે કદાચ મહારાષ્ટ્રમાં આશારામ બાપુ હોત તો તેની સામે હું મદદ કરી શકત. એક સમયના દેશના રાષ્ટ્રપતિના ડોકટર ગુજરાતમાં ફરીયાદ કરવા ગયા તો ગુજરાતના પોલીસ તંત્રે એફ આઇ આર પણ લીધી નહી.

 

(7)  નારાયણ સાંઇ– (આશારામના દુષ્કર્મોના સામ્રાજ્યનો વારસદાર પુત્ર જે બાપ સાથે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.) મુંબઇના ઉચ્ચ પોલીસ ઓફીસર(ડીસીપી)ની પત્નીની બહેન(સાળી)નો કિસ્સો. આસરામના આશ્રમનું સંચાલન  બાપની પેઢીની માફક આ દિકરો કરતો હતો. બાપના હાથ નીચે તાલિમ લઇને ધંધામાં કાબેલીયત મેળવી લીધી હતી.

(8)  નારાયણ સાંઇપણ આશ્રમમાં એક પછી એક યુવતીઓને બોલાવતો હતો. આ પોલીસ ઓફીસરની સાળી તેની સહેલી સાથે નારાયણ સાંઇના શિકારના લીસ્ટમાં આવી ગઇ.સૌ પ્રથમ નારાયણ સાંઇ પેલી સાળીની સહેલી પર બળાત્કાર કરવામાં સફળ થયો. સહેલીએ પેલી સાળીને બધી હકીકત વિગતે  કહી દીધી. સાળીએ બળવો કરવાનું નક્કી કર્યું.તેના જીજાજીની ખાખી વરધીવાળી ઉંચી પોસ્ટ પર પુરો ભરોસો હતો.

इसलिए दुसरी लडकीने नाटक करने का प्रयास शरु किया। जब नारायण सांइने दुसरे दिन बुलाया तो  जेसे वो राह देख रही थी। नारायण सांइ शराब पीने कि बहोत आदत है वो इस लडकी को मालुम था। इस लडकिने बडे प्यारसे इतनी शराब पिला दी कि नारायण सांइ कुछ ही कर न पाया- बडे मुश्कील से वो दोनो बहुत जोखमी प्लान कर आश्रम से भाग कर मुंबइ आ गइ। मुंबइ आ कर साली को पुरा अहेसास था कि मेरे जीजाजी इतने बडे पोलीस ओफीसर्स है तो कुछ करें गे। जीजाजी आइपीएस ओफीसर्स थे तो अपने बेच वाले गुजरात के आइपीएस ओफीसर्स को मदद करने कि गुहार लगाइ। जब जीजा कुछ ही कर न पाये बाद में प्रेस कोन्फरन्स की।फिर गुजरात के पोलीस अधिकारीओने हिंमत बताकर  दो नो बाप बेटे को आजीवन कारावास कि सजा दिलवाइ।

યુ ટયુબ એન્કર–આનંદ વર્ધન સીંગ–સ્રોના જાતીય શોષણના કારણો કયા કયા છે? કારણો શું આર્થીક, સામાજીક કે ભાવનાત્મક છે?

શ્યામ માનવ– અમારા આમુદ્દે સંશોધન કરેલ તારણો આર્થીક,સામાજીક કે ભાવનાત્મક બિલકુલ નથી. ખરેખર ધર્મના નામનો ઉપયોગ કરીને જે ઉપદેશ આપવામાં આવે છે તે જ કારણ જવાબદાર છે.આ બાબાઓ કયો ઉપદેશ સ્રીઓને આપે છે? સ્રીઓને મૃત્યુ પછી મોક્ષ જોઇએ છીએ! આ જીવનમાં નહી. મોક્ષ મેળવવાનું માધ્યમ ગુરુ સિવાય બીજું કોઇ નથી. માટે સ્રીએ મોક્ષ મેળવવા ગુરુ પાસે પોતાનું તન,મન, અને ધન સમર્પણ કરવું પડે!

             શ્યામ માનવનું બીજું તારણ– બાળપણથી દિકરીઓને સંસ્કાર આપવામાં આવે છે કે "પતિ

             પરમેશ્વર છે". પતિ સિવાય કોઇ અન્ય પુરુષ સાથે સેક્સ વ્યવહાર કરવો અનૈતીક, અધાર્મીક ને

             અપવિત્ર વ્યવહાર છે. ગુરૂનો સૌ પ્રથમ ધંધો પોતાની સત્સંગી સ્રીઓના મનમાંથી આ ગુનાહિત

             લાગણી, માનસિકતા (Guilt Complex) જેવી કે પતિ સિવાય અન્ય પુરૂષ અને તે પણ ગુરૂ સાથે સેક્સ

              કરવી અનૈતીક છે, ગુનાહિત કૃત્ય છે તે માન્યતાનું બાષ્પીભવન કરી દેવું! જે ગુરૂઓ પોતાની સ્રી–

             શિષ્યાઓમાં એ સમજાવી શક્યા કે આ પાપનું નહી પુન્યનું કામ છે, મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રથમ સીડી છે

             તે સર્વપ્રકારે નાણાંકીય મુડી રોકાણ કર્યા સિવાય મલ્ટી મિલીયોનર્સ– બીલીયોનર્સ બની જાય છે.

            રામ –રહીમ ડેરા સચ્ચા બાબા વિરુધ્ધ જે  યુવતીએ વડાપ્રધાન અટલજીને પત્ર લખ્યો હતો; તેણી એ

           પત્રમાં લખ્યું હતું કે " જ્યારે મેં આ બાબાને કહ્યું કે હું તમારી સાથે સેક્સ કરવા તૈયાર નથી." ત્યારે બાબાએ

           મને કહ્યું હતું કે "तुमारे शरीर पर तुम्हारा अधिकार ही नही है। तुम मुझे गुरु मानति हो, तुने मुझे तुम्हारा

          तन, मन, धन अर्पण किया है, तुम्हारा तन मेरा है। इसलिए तुम्हे ना कहेना का अधिकार नही है। बाद

          मे ये बाबाने बलात्कार किया वि " इस तरह प्रीचींग दे देकर ये बात ये सस्तंगी स्रीओ के मन मे

         डालि जाति है।"

 પેલા કોલકત્તાવાળા સુંદરદાસ મહારાજનું કુકર્મ વાંચો.– શ્યામ માનવના મિત્રપત્રકાર રામસીંહ પરનકર કોલકત્તા પોતાના સગાના વિવાહ–શાદીમાં ગયો હતો. સાત દિવસ શાદીની ઉજવણી થતી હતી.પહેલા દિવસની ડોલીમાં નવવધુને બેસાડીને મહારાજની હવેલી પર લઇ જવામાં આવતી હતી.( पहेले दिन जो डोलि निकलती है,तो पहेलि दिनकि डोलि सुहाग रातकि डोलि महाराजकी तरफ से।) ડોલીની એક બાજુ નવવધુની મમ્મી અને સામી બાજુની ડોલી નવવધુની સાસુએ પોતાનો ખભો આપ્યો હતો. પેલો પત્રકાર વિચાર કરતો હતો કે હમણાં મહારાજના દર્શન કરીને નવવધુ બહાર આવશે અને અમે બધા જાનૈયા પાછા નિવાસ સ્થાને આવી જઇશું! થોડી જ વારમાં જોયું તો પલી મમ્મી, સાસુ અને અમે બધા નવવધુ સિવાય લીલા તોરણે પાછા આવ્યા પેલા વહુજી સવારે મહારાજની હવેલીમાંથી બહાર આવ્યા.

બાબા– મહારાજો સાથેના સ્રીઓના જાતીય સંબંધો સમજવા માટે કૃપાળુ મહારાજના બે પ્રસંગો–

(અ) ભારતનું નાગપુર રેલ્વે ડીવીઝન દેશનું સૌથી મોટું રેલ્વે ડીવીઝન ગણાય છે. તેના સૌથી મોટા ચીફ ઓફીસર કૃપાળુ મહારાજના ખુબજ નજીકના શિષ્ય હતા. અમારા સંસ્થાના નાગપુર ડીવિઝનના કાર્યકારી અધ્યક્ષ–સાથી અને નાગપુર દૈનીક પેપર' નયા ખુન"ના તંત્રી અને માલિક ઉમેદબાબુ ચોબેને સમજાવવા માંડયા કે તમે અમારા કૃપાળુ મહારાજને  જેલમાં પુરાવ્યા અને બે ઇજ્જતી કરી તે માફ થઇ શકે તેમ નથી. એટલામાંજ પેલા રેલ્વે વડાની પત્ની એકદમ વચ્ચે આવીને તંત્રી ચોબે સાથે ઝઘડવા માંડી. સાહેબની પત્નિ ઇગ્લીંશ મીડીયમમાં કોનવેન્ટ કોલેજમાંથી પોસ્ટગ્રેજયુએટ ડિગ્રી ધારી હતી. તે બોલી "रेल्वे अधिकारी की बीबी ने कहा- में मेरी बच्चीओ एक नव वरस की है दुसरी सात वरसकी है।  में तेरा या पंदरा वर्ष की उसकी राह जोती हूं। में खुद कृपाळु महाराजके पास भेजने वाली हुं। अर्पण करुगी। उसका भाग्य खुल जायेगा।"

(બ) ઉમેદબાબુ ચોબેનો બીજો પ્રસંગ– કોલ્હાપુરની ખ્યાતનામ એડવોકેટ ને સામાજિક મહિલા કાર્યકર જેની ઉંમે ભાગ્યેજ ૩૫થી ૪૦ સાલ ની હશે. દૈનીક પેપરની ઓફીસમાં આવીને સીધી ઝઘડવા જ માંડી. ચોબેજી ! તમે નાગપુર શહેરના બહુત નામંકિન ને પ્રતિષ્ઠીત નાગરીક છો. એટલે હું તમારી સાથે "इस लिए में आप के साथ बडे ढंग से बात करती हुं। आपको मालुम है, ये बाबा हम स्रीओ पर बहुत उपकार करते है। कैसे? बाबुजी आपको क्या पता चलेगा?" में आपको समजाती हूं, मेरी शादी हुए दस साल हो गये। कृपाळु महाराज से मेरी सिर्फ एक ही बार मुलाकात हो गइ है।  लेकिन एकही बार में उन्होंने मुझे जो तृप्त किया वो दस साल में मुझे मेरे पति  तृप्त नही कर पाये। आगे ये वकीलबानु कहती है कि वो महाराज स्रीओको स्वर्गीय आनंद देते है।

 

 

 

 

 

श्याम मानव दु;खके साथ कहेता है कि हमारा मानस इस ढंग से बनाया जाता है कि महाराजको अपना तन,मन. ओर धन अर्पण कर अपना जीवन सार्थक करना है। मोक्ष प्राप्त करना है। एक आध्यात्मिक शिखर पर पहोंचना है। इस ढंगका संस्कार हम सबको दिया जाता है। और् उसका ये परिणाम है।

શ્યામ માનવનું કહેવું છે કે બાબા લોગે આ ક્ષેત્રમાં નિપુણતા મેળવી લીધી છે. કામસુત્રના લેખક વાત્સાયનના પણ ગુરૂ બની બેઠા છે.ખાસ કરીને આપણા સમાજમાં સ્રીઓના જાતીય– પ્રજનન અંગો વિષે ખુબજ ગેરમાન્યતાઓ પ્રવર્તમાન છે. મોટેભાગે આપણા સમાજમાં પતિઓને માહિતી જ નથી કે પોતાની પત્નીઓને પણ જાતીયસંતોષ જેવી મનોવૃત્તિ કુદરતી સહજ જન્મ સાથે આવે છે. અને તે મૃત્યુ સુધી જીવંત રહે છે. બીજુ કે પુરુષની તૃપ્તી અને સ્રી ની તૃપ્તી એક નથી, સમાન નથીકે લેશ માત્ર એકરૂપ નથી. વારંવાર સ્રીની જાતીય અતૃપ્તી તેણીને બાબા–ધર્મગુરૂ– મહારાજોના અડ્ડાનો સરળતાથી શિકાર બનાવે છે. પછી તેમની ચુંગલમાંથી નીકળાતું નથી તેવા ઘણા પ્રસંગોની મેં ચર્ચા કરેલ છે.

એન્કર– આનંદ વર્ધન સીંગ– અંતમાં નિસાસા સાથે કહે છે કે આપણા સમાજમાં સેક્સને અપવિત્ર, નિષેધ, વર્જ, અધાર્મિક અને અનૈતિક ગણીને આપણા સમાજની બહુ, બેટીઓં, બહેનોને પેલા ઇશ્વરી એજંટોના હવાલે કાબેલીયતથી સોંપી દેવામાં આવે છે. शिकारीने इतनी काबेलियत हांसील करली है कि बिचारा शिकार को मालुम ही नही होता है कि मेरा ही शिकार होने की सबकुछ तैयार मेरी ही स्वजनोने  कर दि है। .....The End….

 

 

 


--