Friday, September 5, 2025

નમોના મગરનાં આંસુ

જે દિકરો(દેશના વડાપ્રધાન કક્ષાનો) મા ના દેહાંત પછી હોંસે હોંસે મીડીયા અને અન્ય પ્રચાર–પ્રસારના સાધનોથી જાહેર કરે કે ' હુ. મા ની કુખે થી જન્મેલો જૈવીક એકમ નથી. પણ દૈવી ચમત્કારથી પેદા થયેલો 'નોન બાયોલોજીકલ' બાળક હતો અને મોટો થયો છું. આ હકીકત 'હીરા બા ના સદહે મૃત્યુ પામતાં પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના તમામ સગા ભાઇ બહેનોની હાજરીમાં, અને હીરા બા સમજી શકે તેવી ભાષામાં કહી હોત તો? વડીલ શ્રી હીરા બા એ શું જવાબ આ પોતાની સગી માના માતૃત્વને તેઓની હાજરીમાં આ સપુત કે કપુત ને આપ્યો હોત? ૧૪૦ કરોડ દેશવાસીઓ મારા હિંદુત્વની વ્યાખ્યાને સમજો અને સમજાવો કે જેમાં સત્તાની ખુરશી માટે સગીમાનો ભોગ લેવામાં લેશ માત્ર ચિંતા કરવી નહી.!!!! જરુર પડે તો સત્તાના હિતમાં અનિવાર્ય હોય તો તે જ માના નામે મગરનાં આંસુ કાઢવામાં ખોટું શું? " મારા હીરા બા સત્તા માટે દુઝણી ગાય સદેહે અને તેમના દેહઅવાસાન પછી પણ હતાં, છે અને જ્યાંસુધી મારી સત્તા છે ત્યાં સુધી રહેશે.नमस्ते सदा वत्सले मातृभूमे (राष्ट्रीय स्वयंसेवक संघ)  😂😂😂😂😂

--