Wednesday, December 8, 2021

બીલાડીની આત્મકથા ભુલ સુધાર–

બીલાડીની આત્મકથા ભુલ સુધાર

(1) ભુલ સુધાર પાનુ . ચોપડીની કિંમત  નહી લખવાની. પ્રીન્ટર્સ ચંદ્રીકા પ્રિન્ટરી,  ૧૯, અજય ઇન્ડસ્ટીઅલ એસ્ટેટ, યુનીયન બેંકની બાજુમાં, દુ દેસાઇ, દુધેશ્વર, અમદાવાદ. ૩૮૦ ૦૦૪, માલિકરાકેશ,98253 36136. .   

(2) પાન નં ૯ પર ફક્ત મારો બી. શ્રોફ નો મો . નં 97246 88733. લખવાનો.

(3) પા નં ૧૨ છે છેલ્લી લીટી  કાઢી નાંખવાનુંજુવાન જુવતીઓ. લખવાનું યુવાન યુવતીઓ.

(4)  પા. ૧૩.મહેન્દ્ર ચોટલીયાનો ફોટૌ તમે લીધેલો બરાબર છે.  તે જ ફોટો ચોટલીયાએ મને મોકલ્યો છે. ચોટલીયાનો મો. નં બદલાયો છે. નવો નંબર 70690 68921

(5) પાનું૧૭ જયંતિ પટેલની વિગત.  સરનામું ૧૦, કાદ્મબરી સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૧૫. મો. નં 94294 28822.

(6)  પાનું ૨૪ બીજો ફકરો ચોથી લીટી. પોતાના ને બદલે પિતા ના શબ્દ જોઇએ.

(7)  પાનુ.૨૯ પરેરા ત્રણ લીટી ચારખોટો શબ્દ નષેધ, ખરો શબ્દ નિષેધ.

(8) પાનું. ૩૭ છેલ્લો ફકરો છેલ્લી લીટી, એક શબ્દ છુટો છે જ   થ્થો જથ્થો જોઇએ.

(9) પાનુ.૩૯ પહેલો ફકરો ચોથી લીટી ફેંકી દે છે. ખરો શબ્દ ફુંકી દે છે.

(10)  પાનું ૪૯ નીચેના ફકરાની નીચેથી ઉપર તરફ ત્રીજી લીટી ખોટો શબ્દ અમ ખરો શબ્દ અમો જોઇએ.

બુકમા પ્રકાશન નિમીત્તે  પ્રકાશક બીપીન શ્રોફના બે બોલ.

અમારા જેવા રોયવાદી માટે  ' બીલાડીની આત્મકથા' પુસ્તકનો ઇબુક તરીકે નવો આધુનીક જન્મ એક ક્રાંતિકારી રોમાંચ પેદા કરે છે. કારણ કે  સદર પુસ્તકની તમામ હાર્ડકોપી અથવા પ્રકાશિત નકલો અલભ્ય બની ગઇ હતી. નવા પ્રકાશન અને પછી તેના વિતરણના પ્રશ્નોની માયાજાળમાંથી બહાર નીકળવું લગભગ  અશક્ય હતું.  એવે સમયે ' મણી મારુ પ્રકાશન' ના અમારા સાથી ગોવિંદભાઇ મારુ, જે ઇબુકના ક્ષેત્રમાં અમારા માટે મીત્ર, માર્ગદર્શક, અને એક સારથી છે, તેઓએે અમારો હાથ પકડયો.  મહાન ક્રાંતિકારી એમ.એન.રોયના વિચારોને આ પુસ્તક દ્રારા ગુજરાતીમાં મુકીને વિધ્યાનગર યુની. આણંદના પ્રો, મહેન્દ્ર્ભાઈ ચોટલીયાએ એક માનવવાદી વિચારસરણીને લોકભોગ્ય અને હળવાશની ભાષામાં મુકી હતી. તેની ઇબુક બનાવીને  ગોવિંદભાઇ મારુએ તેને સાત સમંદરની સીમાઓની  આજુબાજુ વસતા ગુજરાતીઓને  હવે પેલા ' બીલાડીના મ્યાંઉ' ને વૈશ્વીક બનાવી દીધું. બીજું આ ઈ બુકના જીવનને ગોવિંદભાઇએ સમયાતીત અને અમર બનાવી દીધું છે. યાદ રાખજો! દોસ્તો, ગોવિંદભાઇએ ફક્ત ઇબુકને અમરત્વ આપ્યું નથી પણ ખરેખરતો બીલાડીના મુખેથી એમ. એન. રોયે  જે વિચારો આધારીત  વિદ્રોહ માટેની ભુમી તૈયાર કરી આપી છે તે કાબીલેદાદ છે.  તે વિદ્રોહની ભુમીમાં બીલાડીના મુખેથી અવિરત વહેતા જ્વાળામુખી સાથે વિસ્ફોટક બનીને વિચારોને ખુલ્લા મને માણવાની  તક આપણા સૌના દોસ્ત ગોવિંદભાઇએ પુરી પાડી છે. સાથી ગોવિંદભાઇ, સાચા અર્થમાં તમે માનવવાદી અને રેશનલ વિચારોના રથને હાંકનારા સારથી જ બન્યા છે. હું તમારો ખુબજ ઉપકારવશ છું.

તા.૧૨૨૧. મહેમદાવાદ.


--