Friday, July 26, 2024

“એક વિચારોત્તેજક સમાચાર”


"એક વિચારોત્તેજક સમાચાર" 

અમેરિકાના ઈલોનીસ રાજ્યના માઉન્ટવર્નોન શહેરના ફર્સ્ટ બાપ્ટિસ્ટ ચર્ચના મૃત્યુ પહેલાંની શુભેચ્છા સભા.

માઉન્ટ વર્નોન  શહેરની કુલ 14000 વસ્તીમાંથી સદર સભામાં વયોવૃદ્ધ આઠ માણસ હાજર હતા.ધર્મ ઉપદેશક પાદરીએ માનવીના મૃત્યુ પહેલાં વાંચવામાં આવતી બાઇબલની કવિતા સદર ચર્ચના કાયમ માટે બંધ થવાની ઘડી પહેલાં વાંચવા માંડી.

"આ  દુનિયામાં જન્મ લેવાની અને મૃત્યુ પામવાની ઘડી નક્કી થયેલી જ છે.આપણે ફરી મળીયે ત્યાં સુધી ઈશ્વર તારી સાથે છે. "To everything there is a season ... a time to be born, and a time to die. It Is Well With My Soul and, poignantly, God Be With You Till We Meet Again." હાજર રહેલા સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કરીને સદર ચર્ચ તાત્કાલિક અમલમાં આવે તે રીતે બંધ કરવાનું નક્કી કર્યું."આ ચર્ચ આશરે 150 વર્ષ જૂનો હતો. 

પ્રો રાયન બર્જ જે અમેરિકામાં ઠેર ઠેર ખુબજ મોટી સંખ્યામાં ચર્ચ ક્યાં ક્યાં નાટ્યાત્મક  કારણોસર બંધ થવા માંડ્યા છે તેના પર સંશોધન કરે છે. તેણે નીચે જણાવેલ કારણો શોધી કાઢ્યા છે. તેના દ્વારા પ્રકાશિત પુસ્તક "Nones" એટલે જે અમેરિકન પુખ્ત ઉંમરના નાગરિકો જાહેર કરે છે કે પોતાને કોઈ ધર્મ નથી તેની કુલ વસ્તીમાં  સંખ્યા 30% થી વધારે છે તેવી નોંધ છે.દેશની કુલ વસ્તીનો આશરે 33% કે ⅓ ભાગ. (His recent book, "The Nones," talks about the estimated 30% of American adults who identify with no religious tradition.પોતે જાતે નિરીક્ષણ કરેલું છે કે રવિવારે મોટાભાગના ચર્ચમાં પાટલીઓ ખાલી હોય છે. 


અમેરિકાના દરેક ઈસાઈ ધર્મના સંપ્રદાયોમાં જેવા કે part of a cluster of so-called mainline denominations— Episcopal, Methodist, Presbyterian, Lutheran and others બધામાં રવિવારના રોજ સંખ્યા સતત ઘટતી જાય છે.ઘી સધર્ન બેપ્ટિસ્ટ કન્વેનશન ઇન્જકિલ જેવા દેશના સૌથી મોટા સંપ્રદાય માં પણ હાજરી ઘટતી જાય છે. " લાઈફ વે રિસર્ચ " જે સધર્ન બેપ્ટિસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત છે તેના આંકડા પ્રમાણે સને 2019ના વર્ષમાં સમગ્ર દેશમાં થઈને પ્રોટેસ્ટન્ટ શાખાના કુલ 4500 ચર્ચ કાયમ માટે બંધ કરવામાં  આવ્યા હતા. ચર્ચ   મુખ્ય બંધ થવાના કારણોમાં ધર્મ ગુરુઓ તરફથી બાળકો અને કુંવારી છોકરીઓને જાતીય સતામણી, જુદા જુદા સંપ્રદાયોની આંતરિક હરીફાઈ, મતભેદ , બાળ -જન્મમાં સખ્ત ઘટાડો, કુટુંબોની ધર્મ તરફની વધતી જતી ઉદાસીનતા અને યુવાનોમાં કોઈપણ ધર્મ પ્રત્યએ આસ્થા નો અભાવ  વી. જવાબદાર છે. But the nonreligious are far more common today than a generation ago, in the U.S. and many other nations.

Image

આટલા મોટા ચર્ચ માં એક ડઝન માણસો પણ રવિવારે હાજર નથી. ફોટો -સૌજન્ય   Mt. Vernon, Ill., Sept. 10, 2023.

મોટાભાગના ચર્ચ ઉપદેશકોનો બિઝનેસ  પોતાના અનુયાયીઓની કુટુંબની સમસ્યાઓના ઉકેલ પર કાબુ મેળવી કેવી રીતે પૈસા ભેગા કરવા તે જ બની ગયો છે. 



"






--