Saturday, March 25, 2023

-ઉગ્રધર્માંધફાસીવાદ અને વિશ્વમાં કોઇ રાષ્ટ્ર કે તેના નાગરિકોએ સંસદમાં હરાવ્યો નથી!

ઉગ્રધર્માંધ ફાસીવાદને વિશ્વમાં કોઇ રાષ્ટ્ર કે તેના નાગરીકોએ સંસદમાં હરાવ્યો નથી!

" Caesar dad is more dangerous than Caesar alive"-  William Shakespeare.

દેશના સત્તાધારીઓ માટે રાહુલ ગાંધી સંસદ કરતાં સંસદ બહાર તેમની સત્તા માટે જ ભયાનક પડકારરૂપ બને રહેશે!. સત્તાનામદ અને ગુમાનમાં સત્તાના સુકાનીઓ હંમેશાં જે ઇતિહાસના ભુતકાળના રાત દિવસ ભજન કરે છે, તે જ ઇતિહાસની ભુલોનું પુરાવર્તન કરીને પોતાની સત્તા સાથે જુગાર ખેલે છે. રામ.કૃષ્ણ, અને શીવના નામે સત્તાની હાટડી ચલાવનારા પોતાના મદમાં ભુલો રાવણ, કંસ અને દુર્યોધન જેવી જ કરે છે. આવા સત્તાધારીઓના કુકર્મોથી કંટાળેલી પ્રજાના વિદ્રોહના સહકારથી તે બધાનો વિનાશ નિશ્ચીત જ હોય છે. આગામી પોસ્ટ ' ઉગ્રધર્માંધ ફાસીવાદના લક્ષણો અંગે.' 


--